Tag: Madhya Pradesh
‘એર બબલ્સ’ થકી કોરોના વોરિયર્સને મળશે સલામતી!
ભોપાલ હોસ્પિટલે તૈયાર કરેલાં ફેસ સુટમાં કોરોના વાયરસ-ફ્રી કમ્પ્રેસ્ડ હવા છે. જેના થકી કોવિડ-19 ડ્યૂટી દરમ્યાન દર્દીઓની દેખભાળ લેનારા હેલ્થકેર વર્કરો ચોખ્ખી હવા શ્વસનમાં લઈ શકે છે!
ભોપાલની પ્રાઈવેટ હોસ્પિટલના...
મધ્ય પ્રદેશના રાજ્યપાલ લાલજી ટંડનનું નિધન
નવી દિલ્હીઃ મધ્ય પ્રદેશના રાજ્યપાલ અને લખનૌના ભૂતપૂર્વ સંસદસભ્ય લાલજી ટંડનનું નિધન થયું છે. તેઓ 85 વર્ષના હતા. લખનૌની મેદાંતા હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી. તેમના પુત્ર અને...
કુખ્યાત ગેંગસ્ટર વિકાસ દુબેની પોલીસે ઉજ્જૈનથી ધરપકડ...
નવી દિલ્હીઃ કાનપુર હત્યાકાંડના મુખ્ય આરોપી વિકાસ દુબેની ધરપકડ થઈ છે. પોલીસે ઉજ્જૈનથી તેની ધરપકડ કરી છે. પ્રાપ્ત વિગતો અનુસાર, ઉજ્જૈનના મહાકાલ મંદીરમાં તે સરેન્ડર કરવા ઈચ્છતો હતો પરંતુ...
MPમાં ટ્રક પલટી ખાઈ જતાં પાંચ મજૂરનાં...
નરસિંહપુરઃ મધ્ય પ્રદેશના નરસિંહપુર જિલ્લામાં એક રોડ દુર્ઘટનામાં પાંચ મજૂરોનાં મોત થયાં હતા. નરસિંહપુર જિલ્લાના મુંહવાની સ્ટેશનના પાઠા ગામની આસપાસ કેરીથી ભરેલી એક ટ્રક અનિયંત્રિત થઈને પલટી ગઈ હતી....
કૃષિ બજારનું ખાનગીકરણ; દેશમાં પહેલી જ વાર,...
ભોપાલઃ મધ્ય પ્રદેશના ખેડૂતો હવે પોતાની કૃષિ ઊપજ વધુ સ્પર્ધાત્મક ભાવે વેચી શકે છે અને એ પણ મંડી (બજાર)માં ગયા વિના. રાજ્યના મુખ્ય પ્રધાન શિવરાજસિંહ ચૌહાણે જાહેરાત કરી છે...
કોરોના સંકટ વચ્ચે મધ્ય પ્રદેશમાં ચૌહાણના પ્રધાનમંડળનું...
ભોપાલઃ કોરોના વાઈરસના ફેલાવા અને લોકડાઉનની સ્થિતિ વચ્ચે મધ્ય પ્રદેશના મુખ્ય પ્રધાન શિવરાજ સિંહ ચૌહાણે આજે એમના પ્રધાનમંડળનું વિસ્તરણ કર્યું છે. ચોથી વાર રાજ્યના મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધાના...
કોરોના કકળાટ વચ્ચે મધ્ય પ્રદેશમાં શિવરાજસિંહ ફાવ્યા
મધ્ય પ્રદેશના એક ધ્યાન ખેંચતા સમાચાર પહેલા જોઈએ. કમલ નાથે 20 માર્ચે બપોરે પત્રકાર પરિષદ બોલાવી હતી. ધારણા પ્રમાણે જ તેમણે રાજીનામું આપવાની જાહેરાત કરી હતી. સુપ્રીમ કોર્ટના આદેશ...
ભાજપ 25 માર્ચ સુધીમાં એમપીમાં સરકાર બનાવવાનો...
નવી દિલ્હીઃ મધ્યપ્રદેશમાં શુક્રવારે કમલનાથે ફ્લોર ટેસ્ટ થતા પહેલા જ રાજીનામું આપી દીધું હતું. હવે સમાચારો સામે આવી રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટી 25 માર્ચ સુધીમાં સરકાર બનાવવાનો...
મધ્ય પ્રદેશ મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણીઃ જાણો...
નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટમાં મધ્યપ્રદેશમાં શક્તિ પરીક્ષણ મામલાને લઈને આજે ફરીથી સુનાવણી છે. ગઈકાલે થયેલી સુનાવણી દરમિયાન કોર્ટે બાગી ધારાસભ્યો સાથે જસ્ટિસની ચેમ્બરમાં મુલાકાત કરવાની રજૂઆતને ઠુકરાવતા કહ્યું કે,...
બેંગલુરૂ પહોંચેલા દિગ્ગીરાજાની અટકાયત અને છૂટકારો
બેંગ્લુરુ: મધ્ય પ્રદેશમાં ચાલી રહેલા રાજકીય સંકટ વચ્ચે કોંગ્રેસના દિગ્ગજ નેતા દિગ્વિજય સિંહ કોંગ્રેસના બળવાખોર 21 ધારાસભ્યોને મળવા બુધવારે વહેલી સવારે બેંગ્લુરુ પહોંચ્યાં. શહેરના રામદા હોટલમાં બળવાખોર ધારાસભ્યો રોકાયેલા...