1 મેથી 18-વર્ષની ઉપરનાને પણ કોરોના-રસી અપાશે
નવી દિલ્હીઃ દેશભરમાં કોરોનાવાઈરસના રોગચાળાના ફેલાવાએ જે ભયાનક સ્વરૂપ ધારણ કર્યું છે એને કારણે કેન્દ્ર સરકારે નિર્ણય લીધો છે કે આવતી 1 મેથી 18-વર્ષની ઉપરના તમામ લોકોને પણ કોરોના-પ્રતિબંધાત્મક રસી આપવી.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીના વડપણ હેઠળ આજે અહીં મળેલી ઉચ્ચ સ્તરીય બેઠકમાં આ મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો. એવો...