કોરોનાસંકટઃ 14 એપ્રિલની રાતથી પંદર દિવસ સુધી મહારાષ્ટ્ર કર્ફ્યૂ...
મુંબઈઃ મહારાષ્ટ્રમાં જીવલેણ કોરોનાવાઈરસ મહાબીમારીના કેસ ખૂબ વધી ગયા છે અને રોગચાળાને અંકુશમાં લાવવા માટે રાજ્યભરમાં આવતીકાલે 14 એપ્રિલે રાતે 8 વાગ્યાથી પંદર દિવસ સુધી સંચારબંધી (કર્ફ્યૂ) લાગુ કરવાની રાજ્યના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ આજે જાહેરાત કરી છે. આ પંદર દિવસના કર્ફ્યૂ દરમિયાન માત્ર પાણીપુરવઠા, દૂધ, સફાઈકામ સહિતની આવશ્યક...