કુંભમેળો-2021: પાંચ-દિવસમાં 1,700 જણનો કોરોના રિપોર્ટ પોઝિટીવ
હરિદ્વારઃ અહીં ચાલી રહેલા કુંભમેળા પર્વ દરમિયાન ગઈ 10 એપ્રિલથી લઈને 14 એપ્રિલ સુધીના પાંચ દિવસમાં જ 1,700થી વધારે લોકોને કોરોનાવાઈરસ ચેપ લાગુ પડ્યો હોવાનું માલૂમ પડ્યું છે. આને કારણે એવી દહેશત ઊભી થઈ છે કે દુનિયાના આ સૌથી મોટા ધાર્મિક મેળાવડાથી ભારતમાં કોરોનાના કેસમાં વધારે અને ઝડપી ઉછાળો...