Tag: Provident Fund
સપ્ટેમ્બરના અંત પહેલા ‘આધાર’-નંબર લિન્ક કરી લેજો
મુંબઈઃ સપ્ટેમ્બર મહિનામાં અમુક ફેરફારો કરી લેવાથી તમારા રોજિંદા જીવનમાં મહત્ત્વની અસર થશે. ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ માટેની ડેડલાઈન, આધાર કાર્ડના નંબરને PAN કાર્ડ સાથે લિન્ક કરવો, આધાર કાર્ડ...
PF સબસ્ક્રાઇબર્સે લાભો પ્રાપ્ત કરવા આધાર લિન્ક...
નવી દિલ્હીઃ એમ્પ્લોયીઝ પ્રોવિડન્ટ ફંડે (EPFએ) ગ્રાહકોને પહેલી સપ્ટેમ્બર સુધી તેમના પ્રોવિડન્ટ ફંડનાં ખાતાંનો નંબર આધાર કાર્ડ સાથે લિન્ક કરવા માટે નિર્દેશ આપ્યા છે. PF એકાઉન્ટને આધાર કાર્ડ સાથે...
નવા નાણાકીય-વર્ષથી જિંદગીથી જોડાયેલા સાત નિયમો બદલાશે
નવી દિલ્હીઃ ચાલુ નાણાકીય વર્ષ આવતી કાલે પૂરું થશે. એક એપ્રિલથી શરૂ થતા નવા નાણાકીય વર્ષમાં પીએફ, ટેક્સ, ઇન્સ્યોરન્સ, પેન્શન્સથી સંકળાયેલા નિયમોમાં મહત્ત્વના બદલાવ થવાના છે. બજેટ-2021માં એમ્પ્લોયીઝ પ્રોવિડન્ટ...
PFમાં વાર્ષિક પાંચ લાખ સુધી રોકાણ ટેક્સ-ફ્રી
નવી દિલ્હીઃ કેન્દ્રની મોદી સરકારે નોકરિયાત લોકોને મોટી રાહત આપી છે. સરકારે પ્રોવિડન્ટ ફંડ (PF)માં ટેક્સ ફ્રીની વાર્ષિક મર્યાદા રૂ. અઢી લાખથી વધારીને રૂ. પાંચ લાખ કરી દીધી છે....
સરકારી-કર્મચારીને નિવૃત્તિના દિવસે બધા પેન્શનના લાભ મળશે
નવી દિલ્હીઃ નિવૃત્ત થતા સરકારી કર્મચારીઓ માટે સારા સમાચાર છે. સરકારે નિવૃત્ત થતા કર્મચારીઓને બધા પ્રકારના પેન્શનના લાભ નિવૃત્તિને દિવસે જ આપવાનો નિર્ણય કર્યો છે. પર્સોનલ અને ગ્રિવેન્સિસ મંત્રાલય...
EPFOએ FY 2020-21 માટે વ્યાજદર યથાવત્ રાખ્યા
નવી દિલ્હીઃ એમ્પ્લોયીઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન (EPFO)થી જોડાયેલા છ કરોડથી વધુ સબસ્ક્રાઇબર્સ માટે રાહતના સમાચાર છે. EPFOના સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટી (CBT)એ નાણાકીય વર્ષ 2020-21 માટે EPF પર 8.50...
જાન્યુઆરી પહેલા ખાતામાં આવી જશે પીએફનું 8.5%-વ્યાજ
નવી દિલ્હીઃ નોકરિયાત લોકો માટે સારા સમાચાર છે. કર્મચારી પ્રોવિડન્ટ ફંડ સંસ્થા (ઈપીએફઓ) તેના છ કરોડથી વધારે ધારકોના ખાતામાં વર્ષ 2019-20 માટે કર્મચારી પ્રોવિડન્ટ ફંડ (ઈપીએફ) ઉપર પૂરેપૂરા 8.5...
EPFOએ 1.37 લાખ PFના દાવાઓની ચૂકવણી કરી
નવી દિલ્હીઃ એમ્પ્લોયીઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝરે (EPFO)એ કહ્યું હતું કે ફંડે કર્મચારીઓના 1.37 લાખના દાવાઓની ચુકવણી કરી છે. આ કર્મચારીઓના ઉપાડ થકી EPFOએ રૂ. 280 કરોડની ચુકવણી કરી છે....
કોરોના સંકટમાં PFમાંથી આ રીતે પૈસા ઉપાડી...
નવી દિલ્હીઃ કોરોના વાઇરસને કારણે ઇનકમ લોસ જોતાં નાણાપ્રધાન નિર્મલા સીતારામને EPFમાં પૈસા કાઢવા માટે મોટી રાહત આપી છે. કર્મચારી પૈસાની તંગી પડે તો EPFમાંથી ત્રણ મહિનાની સેલરીના બરાબર...
કોરોના સંકટમાં 75 ટકા PF કેવી રીતે...
નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાઇરસને કારણે આવેલા આર્થિક સંકટને ધ્યાનમાં રાખતાં સરકારે PF ખાતાધારકોને મોટી રાહત આપી હતી. આને લઈને હવે PF જમા કરતી સંસ્થા એમ્પ્લોયીઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશને...