Tag: outbreak
ગુજરાત સહિત 11-રાજ્યોને ડેન્ગ્યૂના ફેલાવા વિશે કેન્દ્રની-ચેતવણી
નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે 11 રાજ્યોની સરકારોને ચેતવણી આપી છે કે તેઓ સેરોટાઈપ-2 ડેન્ગ્યૂ બીમારીને કાબુમાં રાખવા માટેના પગલાં લે. આ 11 રાજ્યો છેઃ ગુજરાત, મહારાષ્ટ્ર, આંધ્ર પ્રદેશ, કર્ણાટક,...
માન્ચેસ્ટર કોરોના પ્રકરણઃ ગાંગુલીએ કોહલી-સાથીઓનો બચાવ કર્યો
મુંબઈઃ ભારતીય સંઘમાં કોરોનાવાઈરસનો ચેપ ફેલાતાં ઈંગ્લેન્ડ સામે માન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રેફર્ડમાં પાંચમી અને શ્રેણીની આખરી ટેસ્ટ મેચ રમવાની ના પાડી દેનાર કેપ્ટન વિરાટ કોહલી અને તેના સાથીઓના બચાવમાં ભારતીય...
નિપાહ વાઈરસની કોઈ ચોક્કસ સારવાર નથીઃ AIIMS-ડોક્ટર
નવી દિલ્હીઃ કેરળ રાજ્યમાં નિપાહ વાઈરસ રોગચાળો ફેલાયો છે ત્યારે ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સીસ (AIIMS)ના મેડિસીન વિભાગના પ્રોફેસર ડો. આશુતોષ બિશ્વાસનું કહેવું છે કે આ વાઈરસ સામે...
ભારત સરકાર કોરોના-રસીની નિકાસ કદાચ ઘટાડશે
વોશિંગ્ટનઃ દેશમાં કોરોનાવાઈરસ રોગચાળાનું બીજું તીવ્ર મોજું ફેલાયું છે અને કેસો-દર્દીઓની સંખ્યા ખૂબ વધી ગઈ છે ત્યારે વધુ લોકોને રસી આપવાનું જરૂરી બન્યું છે. તેથી કેન્દ્ર સરકાર દુનિયાના દેશોને...
વડોદરામાં રેલવેના 190 કર્મચારીઓનો કોરોના રિપોર્ટ પોઝિટીવ
વડોદરાઃ શહેરમાં કોરોના વાઈરસ રોગચાળો ફેલાવાની સ્થિતિ ચિંતાજનક બની છે. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનનું આરોગ્ય ખાતું કોરોનાની સ્થિતિ કાબૂમાં હોવાના દાવા કરે, પરંતુ વાસ્તવિકતા તદ્દન અલગ જ છે. રાજ્ય સરકારે...
1 સપ્ટેંબરથી મુંબઈમાં લોકલ ટ્રેનો કદાચ ફરી...
મુંબઈઃ એવી ચર્ચા છે કે ગણેશ વિસર્જન સાથે ગણેશોત્સવ પર્વની સમાપ્તિ બાદ, 1 સપ્ટેંબરથી મુંબઈમાં લોકલ ટ્રેન સેવા ફરી શરૂ કરાશે. કોરોના વાઈરસના ફેલાવાને રોકવા માટે ગયા માર્ચ મહિનાના...
સપ્ટેંબરના મધ્યમાં ભારત કોરોના-મુક્ત થશેઃ હેલ્થ નિષ્ણાતોનો...
નવી દિલ્હીઃ ભારતમાં કોરોના વાઈરસનો રોગચાળો આવતા સપ્ટેંબરના મધ્યમાં અંત પામે એવો દાવો કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના બે પબ્લિક હેલ્થ એક્સપર્ટે કર્યો છે. આ બંને નિષ્ણાતે એમના અનુમાન માટે ગણિતના...
હૃતિક, ભૂતપૂર્વ પત્ની સુઝેન દીકરાઓની સંભાળ લેવા...
મુંબઈઃ કોરોના વાઈરસનો રોગચાળો ફેલાવાને કારણે પોતાના બંને દીકરાની સંભાળ લેવા માટે બોલીવૂડ એક્ટર હૃતિક રોશન અને એની ભૂતપૂર્વ પત્ની સુઝેન ફરી સાથે રહેવા માંડ્યા છે.
કોરોનાએ સર્જેલા ગભરાટને કારણે...
જાપાનમાં જહાજ પર કોરોનાનો શિકાર: મુંબઈનાં રહેવાસી...
મુંબઈ - ડાયમંડ પ્રિન્સેસ નામના એક બ્રિટિશ ક્રૂઝ જહાજ પર કોરોના વાઈરસનો ચેપ લાગુ પડ્યો હોવાની શંકા પરથી એને જાપાનમાં ક્વૉરન્ટીન કરવામાં આવ્યું છે. એમાં સફર કરતા એક ભારતીય...