Home Tags Death

Tag: Death

પત્નીની અંતિમ વિધિમાં હાજરી આપવા નવાઝ શરીફને...

ઈસ્લામાબાદ- પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન અને ભ્રષ્ટાચારના આરોપમાં જેલમાં સજા ભોગવી રહેલા નવાઝ શરિફના પત્ની કુલસુમ નવાઝનું ગતરોજ લંડનમાં નિધન થયું હતું. જેની અંતિમ વિધિમાં હાજરી આપવા માટે નવાઝ શરિફ,...

કોંગ્રેસના અગ્રણી નેતા ચંદ્રિકા ચૂડાસમાના યુવાન પુત્રનું...

ગાંધીનગર- રાજ્ય અગ્રણી મહિલા નેતા ચંદ્રિકાબહેન ચૂડાસમાને પુત્રશોક આવી પડ્યો છે.  કોંગ્રેસ શાસનમાં પૂર્વપ્રધાન વરિષ્ઠ કોંગ્રેસી ચંદ્રિકાબહેન ચૂડાસમાના યુવાન પુત્ર મયૂર ચૂડાસમાનું આજે હૃદયરોગના હુમલાથી ગાંધીનગર ખાતે નિધન થયું...

ભગવતીકુમારના નિધનથી પડી ‘અડધા અક્ષરની ખોટ’, સીએમે...

ગાંધીનગર-આજે શિક્ષકદિન છે અને જીવનઘડતરમાં જેમના પ્રદાનની નોંધ લેવામાં આવતી હોય છે ત્યારે જ ગુજરાતીઓએ ગુજરાતી ભાષાના મૂર્ધન્ય સાહિત્યકાર, પત્રકાર એવાં ભગવતીકુમાર શર્માને ગુમાવવા પડ્યાં છે. તેમનું સૂરતમાં નિધન...

પૂર્વ સીએમ કેશુભાઈ પટેલના પુત્રનું નિધન, બહેન...

અમદાવાદ- ગુજરાતના પૂર્વ સીએમ કેશુભાઈ પટેલને વધુ એકવાર પુત્ર શોકમાં ગરકાવ થવું પડ્યું છે. તેમના સૌથી મોટા પુત્ર જગદીશ પટેલનું અમદાવાદમાં હાર્ટએટેકથી અવસાન થયું હતું. તેઓ બહેન પાસે રાખ઼ડી...

છોટાઉદેપુરમાં બે કાચાં મકાન ધરાશાયી, 2 વ્યક્તિના...

અમદાવાદ- લાંબાસમયના વિરામ બાદ વરસાદે રાજ્યમાં પુનઃ આજે દસ્તક દીધી હતી. સમગ્ર રાજ્યમાં સાર્વત્રિક વસસાદના સમાચાર મળી રહ્યાં છે. ત્યારે છોટાઉદેપુરમાં વરસાદના પગલે મોતના ખબર પણ મળ્યાં હતાં.છોટાઉદેપુરમાં ક્વાંટ...

ભારતરત્ન અટલબિહારી વાજપેયીની વિદાય, યુગ આથમ્યો

નવી દિલ્હી- ભારતના રાજકીય ઈતિહાસમાં આજનો દિવસ અલગ સ્થાન ધરાવશે કારણ કે દેશને આજે મોટાગજાના વ્યક્તિત્વની ખોટ પડી છે. 16 ઓગસ્ટના સાંજે 5.05 કલાકે અટલબિહારી વાજપેયીએ અંતિમ શ્વાસ લીધાં....

અમદાવાદઃ સાહિત્યકાર બકુલ બક્ષીનું નિધન

અમદાવાદ- ગુજરાતના લેખન સાહિત્યક્ષેત્રમાં આજે વધુ ખોટ પડી છે. 77 વર્ષી બકુલભાઈ બક્ષીનું આજે અમદાવાદમાં નિધન થયું છે. તેઓએ કાર્ડિયાક અરેસ્ટના કારણે તેમણે અંતિમ શ્વાસ લીધાં હતાં.તેમના નિધનના સમાચાર...

મુંબઈનો પરિવાર વડોદરામાં બન્યો અકસ્માતનો ભોગ, 4નાં...

વડોદરા- શહેરના ગોલ્ડન ચોકડી પાસે વહેલી સવારે થયેલાં અકસ્માતમાં 4 વ્યક્તિના મોત નીપજ્યાં છે. મુંબઇથી અમદાવાદ આવી રહેલો પરિવાર આ દુર્ઘટનાનો ભોગ બન્યો હતો. આ દુર્ઘટનામાં 4નાં મોત તેમ...

રાષ્ટ્રીય વોલીબોલ પ્લેયર રોમિત બુનકીનું નિધન, ડૉક્ટર...

સૂરત: શહેરના આશાસ્પદ ખેલાડી રોમિત જયેશકુમાર બુનકીનું સૂરતની મહાવીર હોસ્પિટલમાં નિધન થયું છે. વોલીબોલના રાષ્ટ્રીય ખેલાડી રોમિત બુનકીનું સારવાર દરમિયાન અવસાન થતાં પરિવારે ડોક્ટરની બેદરકારી સામે આંગળી ચીંધી છે....

માતૃભાષાનું ‘વિનોદ’ હાસ્ય હંમેશ માટે વિરમ્યું, વિનોદ...

અમદાવાદ- ગુજરાતીઓ માટે માઠાં સમાચાર આવ્યાં છે. ગુજરાત અને ગુજરાતી ભાષાના લાડીલા હાસ્યલેખક વિનોદ ભટ્ટનું અમદાવાદમાં નિધન થયું છે. તેમના નિધનના સમાચારના પગલે સાહિત્યજગતમાં શોકનું મોજું ફરી વળ્યું છે....