Home Tags Ashish Chauhan

Tag: Ashish Chauhan

‘2022નું નોબેલ શાંતિ-પારિતોષિક વડાપ્રધાન મોદીને મળવું જોઈએ’

કોલકાતા તા.29 એપ્રિલ, 2022: 'દેશમાં ચાલી રહેલી 'પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના' હેઠળ દેશના ગરીબ લોકોને અનાજ પૂરું પાડવામાં આવે છે, જેને કારણે ભારતના ૮૦ કરોડ લોકોને સરકાર તરફથી...

બીએસઈમાં રજિસ્ટર્ડ રોકાણકારોની સંખ્યા 10-કરોડને વટાવી ગઈ

મુંબઈ તા. 16 માર્ચ, 2022: બીએસઈમાં હાલ વધુ એક વિક્રમ નોંધાયો હતો, રજિસ્ટર્ડ રોકાણકારોની સંખ્યા 10 કરોડને વટાવી જતાં બીએસઈની યશકલગીમાં વધુ એક પીંછું ઉમેરાયું હતું. આ પ્રસંગે બીએસઈના મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ આશિષકુમાર ચૌહાણે...

ઈન્વેસ્ટમેન્ટનો સુવર્ણકાળ ભારત માટે ટેક્નોલોજીની દ્રષ્ટિએ ઉત્તમ...

પ્રગતિશીલ ભારતની આઝાદીના ૭૫ વર્ષના અવસરે અને દેશની જનતાના યશસ્વી ઈતિહાસની ઉજવણી કરવા ભારત સરકારે ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ પહેલ શરૂ કરી છે. તે અંતર્ગત ‘ચિત્રલેખા’ અને આદિત્ય બિરલા...

BSEના થયા ‘બીએસઈ મેરી જાન હો તુમ’ના...

મુંબઈ તા.25 જાન્યુઆરી, 2022: દેશના અગ્રણી એક્સચેન્જ બીએસઈએ વિજય કેડિયા સાથે “બીએસઈ મેરી જાન હો તુમ” જિંગલના એક્સક્લુઝિવ, કાયમી, રદ ન થઈ શકે એવા, રોયલ્ટી-મુક્ત વૈશ્વિક અને ટ્રાન્સફરેબલ લાઈસન્સ...

બીએસઈના આશિષકુમાર ચૌહાણને ‘ચીફ એક્ઝિક્યુટિવ ઑફ ધ...

મુંબઈઃ વૈશ્વિક સ્તરની ફ્યુચર્સ ઍન્ડ ઓપ્શન્સ વર્લ્ડ સંસ્થાના ઉપક્રમે વર્ષ ૨૦૨૧નો ‘ચીફ એક્ઝિક્યુટિવ ઑફ ધ યર’ એવોર્ડ બીએસઈના એમડી-સીઈઓ આશિષકુમાર ચૌહાણને એનાયત કરવામાં આવ્યો છે. દેશના અગ્રણી સ્ટૉક એક્સચેન્જ -...

BSE-SME પર લિસ્ટેડ કંપનીઓની સંખ્યા 353 થઈ

મુંબઈઃ બીએસઈ એસએમઈમાં લિસ્ટેડ કંપનીઓની સંખ્યા સાડાત્રણસોનો આંક વટાવી ગઈ અને લિસ્ટેડ કંપનીઓની કુલ સંખ્યા 353 કંપનીઓની થતાં બીએસઈ ખાતે તેની ઉજવણીનો એક કાર્યક્રમ યોજાયો હતો, જેના અધ્યક્ષ સ્થાને...

‘બીએસઈ દેશમાં ઈક્વિટી માર્કેટ્સના ટ્રેડિંગ-કલાકો વધારવાની તરફેણમાં’

મુંબઈ તા.10 ઓગસ્ટ, 2021: બીએસઈ દેશના શેરબજારને વધુ કલાકો માટે ખુલ્લું રાખવાના પક્ષમાં છે. દેશમાં ઈક્વિટી અને કોમોડિટી બજાર વચ્ચે ભેદભાવ રાખવામાં આવે છે, એમ બીએસઈના મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ...

બીએસઈ પર એસયુએફઆઈ સ્ટીલ બિલેટ્સના ફ્યુચર્સ-કોન્ટ્રેક્ટનો પ્રારંભ

મુંબઈઃ જેએસડબ્લ્યુ ગ્રુપના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર સજ્જન જિંદાલના હસ્તે બીએસઈ પર સ્ટીલ બિલેટ્સના ફ્યુચર્સ કોન્ટ્રેક્ટ ટ્રેડિંગનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ ડિલિવરી આધારિત કાર્બન સ્ટીલ બિલેટ્સના કોન્ટ્રેક્ટ છે. આ...

અલાહાબાદ યૂનિવર્સિટીના ચાન્સેલર તરીકે આશિષકુમાર ચૌહાણની નિમણૂક

મુંબઈઃ બોમ્બે સ્ટોક એક્સચેન્જ (બીએસઈ – મુંબઈ શેરબજાર)ના મેનેજિંગ ડાયરેક્ટર અને ચીફ એક્ઝિક્યૂટિવ ઓફિસર આશિષકુમાર ચૌહાણની ઉત્તર પ્રદેશના અલાહાબાદ સ્થિત અલાહાબાદ યૂનિવર્સિટીના નવા ચાન્સેલર તરીકે નિમણૂક કરવામાં આવી છે....

BSE MD-CEO આશિષ ચૌહાણનાં જીવનયાત્રા-પુસ્તક ‘સ્થિતપ્રજ્ઞ’નું વિમોચન

મુંબઈઃ બીએસઈ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ આશિષ ચૌહાણની અત્યારસુધીની જીવન યાત્રા વિશે લખાયેલા પુસ્તકનું આજે અહીં બીએસઈના કન્વેન્શન હોલમાં વિમોચન કરવામાં આવ્યું હતું. આ પુસ્તકનું નામ છે -...