જહાજ આઈએનએસ ઉદયગિરીને આંધ્ર પ્રદેશની પર્વતમાળા ઉદયગિરીનું નામ આપવામાં આવ્યું છે. પ્રોજેક્ટ-17A ફ્રિગેટ્સ વર્ગમાં ત્રીજું જહાજ છે. આ સુધારિત આવૃત્તિનું જહાજ છે જેને અત્યાધુનિક શસ્ત્રો અને સેન્સર્સ તથા પ્લેટફોર્મ મેનેજમેન્ટ સિસ્ટમ્સથી સજ્જ કરવામાં આવ્યું છે.
