Tag: Defence minister
કારગિલ વિજય-દિવસઃ ભારતે પાકના ઘૂસણખોરોને ખદેડી મૂક્યા...
નવી દિલ્હીઃ દેશ આજે-26 જુલાઈએ કારગિલ વિજય દેવસ ઊજવી રહ્યો છે. આ પ્રસંગે રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુ, વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહપ્રધાન અમિત શાહ સંરક્ષણપ્રધાન રાજનાથ સિંહ અને ત્રણે સેનાના...
નૌકાદળની અનોખી સિદ્ધિઃ એક સાથે બે યુદ્ધજહાજનું...
જહાજ આઈએનએસ ઉદયગિરીને આંધ્ર પ્રદેશની પર્વતમાળા ઉદયગિરીનું નામ આપવામાં આવ્યું છે. પ્રોજેક્ટ-17A ફ્રિગેટ્સ વર્ગમાં ત્રીજું જહાજ છે. આ સુધારિત આવૃત્તિનું જહાજ છે જેને અત્યાધુનિક શસ્ત્રો અને સેન્સર્સ તથા પ્લેટફોર્મ...
તો-ભારત સરહદ પાર કરતા અચકાશે નહીં: રાજનાથસિંહ
ગુવાહાટીઃ સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે દ્રઢપણે કહ્યું છે કે સરહદ પારથી ભારતને લક્ષ્ય બનાવતા ત્રાસવાદીઓ સામે પગલું ભરતાં આપણો દેશ અચકાશે નહીં. 1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધમાં ભાગ લેનાર આસામના પીઢ સૈનિકોના...
આત્મનિર્ભર ભારતઃ સંરક્ષણપ્રધાને કંપનીઓને કાઉન્ટર ડ્રોન સિસ્ટમ...
નવી દિલ્હીઃ સંરક્ષણપ્રધાન રાજનાથ સિંહે ડેવલપ્ડ કાઉન્ટર ડ્રોન સિસ્ટમ (DRDO) દ્વારા વિકસિત ડ્રોન ટેક્નોલોજી (CDT)ને અદાણી ડિફેન્સ સિસ્ટમ, લાર્સન એન્ડ ટ્રુબ્રો, એસ્ટ્રા માઇક્રોવેવને સોંપી હતી. આને સંરક્ષણનાં સરંજામ બનાવવા...
પુતિન ભારત આવશે; 6 ડિસેમ્બરે મોદી સાથે...
નવી દિલ્હીઃ રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન આવતા મહિને ભારતની મુલાકાતે આવવાના છે. 6 ડિસેમ્બરે નવી દિલ્હીમાં તેમની અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે દ્વિપક્ષીય શિખર બેઠક યોજાશે.
રશિયાના સંરક્ષણ પ્રધાન...
વીર સાવરકરના પૌત્ર મહાત્મા ગાંધીને રાષ્ટ્રપિતા માનતા...
નવી દિલ્હીઃ સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે ‘ગાંધી-સાવરકર’ કમેન્ટ કર્યા બાદ ઊભા થયેલા વિવાદમાં અસદુદ્દીન ઓવૈસી અને સંજય રાઉત સહિત અનેક રાજકીય નેતાઓએ પોતપોતાના મંતવ્યો દર્શાવ્યા છે ત્યારે વીર સાવરકરના પૌત્ર...
વીર સાવરકર દેશના પહેલા સંરક્ષણ નિષ્ણાત હતાઃ...
નવી દિલ્હીઃ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના વિચારક વિનાયક દામોદરદાસ સાવરકરે ભારતને મજબૂત સંરક્ષણ અને રાજદ્વારી સિદ્ધાંતની સાથે રજૂ કર્યું હતું, એમ કેન્દ્રીય સંરક્ષણપ્રધાન રાજનાથ સિંહે કહ્યું હતું. સાવરકર 20મી...
વિદેશી એરોસ્પેસ, ડીફેન્સ કંપનીઓને ભારતમાં બિઝનેસનું આમંત્રણ
બેંગલુરુઃ એશિયાનો જે સૌથી મોટો એરોસ્પેસ-શૉ ગણાય છે તે એરોઈન્ડિયા-2021ની આજે અહીં યેલાહાન્કા એર બેઝ ખાતે શરૂઆત થઈ છે. આ એરોસ્પેસ-શૉ ત્રણ દિવસનો છે. આ કાર્યક્રમમાં 80 વિદેશી કંપનીઓ...
શ્રીપદ નાઇકની હાલત સ્થિર, દુર્ઘટનામાં પત્ની-મદદનીશનું મોત
બેંગલુરુઃ કેન્દ્રીય આયુષપ્રધાન શ્રીપદ યેસો નાઇકની હાલત સ્થિર છે. તેઓ યેલાપુરથી ગોકરન જઈ રહ્યા હતા, ત્યારે તેમની કાર રસ્તાના કિનારે ખાડામાં પડી હતી. આ અકસ્માતમાં તેમનાં પત્ની વિજયા નાઇક...