Home Tags Rajnath Singh

Tag: Rajnath Singh

બોર્ડર પર તણાવની વચ્ચે સેના માટે હથિયારોની...

નવી દિલ્હીઃ સંરક્ષણ મંત્રાલયે સશસ્ત્ર દળોની લડાઈની ક્ષમતાઓ વધારવા માટે રૂ. 84,328 કરોડના ખર્ચે હળવી ટેન્ક, જહાજવિરોધી મિસાઇલો અને લાંબા અંતરના બોમ્બ સહિત અનેક સેનાની જરૂરિયાતોનો માલસામાન અને હથિયારોની...

રાષ્ટ્રપતિથી માંડીને અનેક નેતાઓએ PMને જન્મદિનની શુભેચ્છાઓ...

નવી દિલ્હીઃ વડા પ્રધાન મોદી આજે 72 વર્ષના થયા છે. તેઓ આટલી વયે પણ 18 કલાક કામ કરે છે. રાષ્ટ્રપતિ મુર્મુ, ગૃહપ્રધાન અમિત શાહથી માંડીને અનેક નેતાઓએ વડા પ્રધાન...

રાજનાથ સિંહ, જયશંકર પ્રધાન સ્તરની વાટાઘાટ માટે...

નવી દિલ્હીઃ સંરક્ષણપ્રધાન અને વિદેશપ્રધાન એસ. જયશંકર આ સપ્તાહે ટૂ પ્લસ ટૂ પ્રધાન સ્તરે વાટાઘાટમાં ભાગ લેવા માટે જાપાન જશે, ત્યાં તેઓ તેમની સમકક્ષ પ્રધાનો સાથે વાટાઘાટ કરશે. બંને...

કારગિલ વિજય-દિવસઃ ભારતે પાકના ઘૂસણખોરોને ખદેડી મૂક્યા...

નવી દિલ્હીઃ દેશ આજે-26 જુલાઈએ કારગિલ વિજય દેવસ ઊજવી રહ્યો છે. આ પ્રસંગે રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુ, વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહપ્રધાન અમિત શાહ સંરક્ષણપ્રધાન રાજનાથ સિંહ અને ત્રણે સેનાના...

નૌકાદળની અનોખી સિદ્ધિઃ એક સાથે બે યુદ્ધજહાજનું...

જહાજ આઈએનએસ ઉદયગિરીને આંધ્ર પ્રદેશની પર્વતમાળા ઉદયગિરીનું નામ આપવામાં આવ્યું છે. પ્રોજેક્ટ-17A ફ્રિગેટ્સ વર્ગમાં ત્રીજું જહાજ છે. આ સુધારિત આવૃત્તિનું જહાજ છે જેને અત્યાધુનિક શસ્ત્રો અને સેન્સર્સ તથા પ્લેટફોર્મ...

તો-ભારત સરહદ પાર કરતા અચકાશે નહીં: રાજનાથસિંહ

ગુવાહાટીઃ સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે દ્રઢપણે કહ્યું છે કે સરહદ પારથી ભારતને લક્ષ્ય બનાવતા ત્રાસવાદીઓ સામે પગલું ભરતાં આપણો દેશ અચકાશે નહીં. 1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધમાં ભાગ લેનાર આસામના પીઢ સૈનિકોના...

આત્મનિર્ભર ભારતઃ સંરક્ષણપ્રધાને કંપનીઓને કાઉન્ટર ડ્રોન સિસ્ટમ...

નવી દિલ્હીઃ સંરક્ષણપ્રધાન રાજનાથ સિંહે ડેવલપ્ડ કાઉન્ટર ડ્રોન સિસ્ટમ (DRDO) દ્વારા વિકસિત ડ્રોન ટેક્નોલોજી (CDT)ને અદાણી ડિફેન્સ સિસ્ટમ, લાર્સન એન્ડ ટ્રુબ્રો, એસ્ટ્રા માઇક્રોવેવને સોંપી હતી. આને સંરક્ષણનાં સરંજામ બનાવવા...

સંરક્ષણ મંત્રાલયની સેનાના શસ્ત્રસંરજામની ખરીદીને મંજૂરી

નવી દિલ્હીઃ સંરક્ષણ મંત્રાલયે રૂ. 8357 કરોડના સંરક્ષણ સંસાધનો અને મશીનરીની ખરીદીને મંજૂરી આપી દીધી છે, જેમાં વાયુ સુરક્ષા ગોળાબારી નિયંત્રણ રડાર અને જીસેટB ઉપગ્રહની ખરીદી પણ સામેલ છે....

પુતિન ભારત આવશે; 6 ડિસેમ્બરે મોદી સાથે...

નવી દિલ્હીઃ રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન આવતા મહિને ભારતની મુલાકાતે આવવાના છે. 6 ડિસેમ્બરે નવી દિલ્હીમાં તેમની અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે દ્વિપક્ષીય શિખર બેઠક યોજાશે. રશિયાના સંરક્ષણ પ્રધાન...