અમિત શાહે શ્રીનગર શહેરમાં વિવિધ વિકાસ યોજનાઓનું લોકાર્પણ અને શિલાન્યાસ પણ કર્યો હતો તથા જનસભાને સંબોધિત પણ કરી હતી.
શ્રીનગરમાં અમિત શાહ સૂફી સંતોને મળ્યા હતા અને કશ્મીરમાં શાંતિ તથા સહઅસ્તિત્વને પુનઃસ્થાપિત કરવા માટે વ્યાપક ચર્ચા કરી હતી.

અમિત શાહે શ્રીનગર શહેરમાં વિવિધ વિકાસ યોજનાઓનું લોકાર્પણ અને શિલાન્યાસ પણ કર્યો હતો તથા જનસભાને સંબોધિત પણ કરી હતી.
શ્રીનગરમાં અમિત શાહ સૂફી સંતોને મળ્યા હતા અને કશ્મીરમાં શાંતિ તથા સહઅસ્તિત્વને પુનઃસ્થાપિત કરવા માટે વ્યાપક ચર્ચા કરી હતી.