Tag: Srinagar
ગોળી વાગવા છતાં સેનાનો ‘ઝૂમ’ આતંકવાદીઓ સાથે...
શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં સુરક્ષા દળો અને આંતકવાદીઓની વચ્ચે થયેલી અથડામણમાં સેનાનો હુમલો કરનાર ડોગ ‘ઝૂમ’ ગંભીર રીતે ઘાયલ થયો હતો. સુરક્ષા દળોએ આતંકવાદીઓની હાજરી વિશે માહિતી મળતા રવિવારે...
અમરનાથ યાત્રીઓ પર આતંકી હુમલો નિષ્ફળ બનાવાયો
શ્રીનગરઃ જમ્મુ અને કશ્મીરના પોલીસતંત્રએ ગઈ કાલે એક ત્વરિત પગલું ભરીને શ્રીનગરમાં બે આતંકવાદીને ખતમ કર્યા હતા. એમાંનો એક પાકિસ્તાની હતો. બંને આતંકવાદીએ આગામી અમરનાથ યાત્રા પર હુમલો કરવાનો...
કશ્મીરમાં પર્યટન ઉદ્યોગ માટે હાલ સુવર્ણકાળ
શ્રીનગરઃ કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કશ્મીરના લેફ્ટેનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ કહ્યું છે કે કશ્મીર ખીણપ્રદેશમાં પર્યટન ઉદ્યોગ માટે હાલ સુવર્ણ સમયગાળો ચાલી રહ્યો છે. છેલ્લા અમુક મહિનાઓમાં જ 80...
શ્રીનગરમાં ટાર્ગેટ કિલિંગની ઘટનાથી CCTV લગાવવાનો આદેશ
શ્રીનગરઃ શ્રીનગરમાં આતંકવાદી કામગીરી, ગુનાખોરી અને એન્ટિ સોશિયલ અને રાષ્ટ્રવિરોધી તત્ત્વોને ઝડપી પાડવા માટે વેપાર-ધંધા કરતા વેપારીઓને ઓફિસો અને દુકાનોની બહાર CCTV લગાવવા માટે જિલ્લાના ડેપ્યુટી કમિશનર દ્વારા આદેશ...
શ્રીનગરની અથડામણમાં પત્રકાર સહિત બે આતંકવાદીઓ ઠાર
શ્રીનગરઃ શ્રીનગરના રૈનાવાડી વિસ્તારમાં વહેલી સવારે સુરક્ષા દળો અને આંતકવાદીઓ વચ્ચેની અથડામણમાં બે આતંકવાદી માર્યા ગયા હતા. આ આતંકવાદીઓમાં એક રઇસ અહમદ ભટ કે ભૂતપૂર્વ પત્રકાર હતો, પણ તે...
ભારતીય રેલવેની સૌથી લાંબી ટનલ જમ્મુ-કાશ્મીરમાં
શ્રીનગરઃ કાશ્મીર ખીણની સાથે એકીકૃત થવા માટે દેશનું સપનું 2023 સુધી સાકાર થશે, કેમ કે કાશ્મીર રેલવે પ્રોજેક્ટ ભારતીય રેલવે સાથે જોડાવા માટે તૈયાર થવામાં છે. આ પ્રોજેક્ટ દેશમાં...
CRPF જવાનોએ શહીદની બહેનનાં લગ્નમાં ‘ભાઈ’ની ફરજ...
રાયબરેલીઃ ગયા વર્ષે પાંચ ઓક્ટોબરે પુલવામામાં આતંકવાદી હુમલામાં શહીદ થયેલા 110 બેટેલિયનના કોન્સ્ટેબલ શૈલેન્દ્ર પ્રતાપ સિંહની બહેનનાં લગ્નમાં CRPFના જવાનોના એક ગ્રુપે હાજરી આપી હતી અને મોટા ભાઈની ગેરહાજરીને...
અમિત શાહે કશ્મીરમાં માતા ખીર ભવાની મંદિરમાં...
અમિત શાહે શ્રીનગર શહેરમાં વિવિધ વિકાસ યોજનાઓનું લોકાર્પણ અને શિલાન્યાસ પણ કર્યો હતો તથા જનસભાને સંબોધિત પણ કરી હતી.
શ્રીનગરમાં અમિત શાહ સૂફી સંતોને મળ્યા હતા અને કશ્મીરમાં શાંતિ તથા...
ગૃહપ્રધાન અમિત શાહ કાશ્મીરની મુલાકાતેઃ શહીદ પરિવારને...
નવી દિલ્હીઃ ગૃહપ્રધાન અમિત શાહ આર્ટિકલ 370ને કાઢી નાખ્યા પછી સૌપ્રથમ વાર જમ્મુ-કાશ્મીરના પ્રવાસે શ્રીનગર પહોંચ્યા છે. ત્યાં એરપોર્ટ પર ઉપ-રાજ્યપાલ મનોજ સિંહા અને કેન્દ્રીય પ્રધાને જિતેન્દ્ર સિંહે તેમનું...