Tag: Manoj sinha
કશ્મીરમાં પર્યટન ઉદ્યોગ માટે હાલ સુવર્ણકાળ
શ્રીનગરઃ કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કશ્મીરના લેફ્ટેનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ કહ્યું છે કે કશ્મીર ખીણપ્રદેશમાં પર્યટન ઉદ્યોગ માટે હાલ સુવર્ણ સમયગાળો ચાલી રહ્યો છે. છેલ્લા અમુક મહિનાઓમાં જ 80...
અમિત શાહે કશ્મીરમાં માતા ખીર ભવાની મંદિરમાં...
અમિત શાહે શ્રીનગર શહેરમાં વિવિધ વિકાસ યોજનાઓનું લોકાર્પણ અને શિલાન્યાસ પણ કર્યો હતો તથા જનસભાને સંબોધિત પણ કરી હતી.
શ્રીનગરમાં અમિત શાહ સૂફી સંતોને મળ્યા હતા અને કશ્મીરમાં શાંતિ તથા...
અમૃતસર ટ્રેન દુર્ઘટના માટે રેલવે જવાબદાર નથી:...
નવી દિલ્હી- અમૃતસરમાં રાવણદહન વખતે રેલવે ટ્રેક પર ઉભેલા લોકોને ટ્રેનએ અડફેટે લેતા 60થી વધુ લોકોના મોત નીપજ્યા હતાં. આ મામલે આજે દુર્ઘટના સ્થળની મુલાકાત લઈ ચુકેલા રેલવે રાજ્ય...
નવી ટેલીકોમ પોલિસીઃ 40 લાખ નવી નોકરીની...
નવી દિલ્હીઃ સંચાર પ્રધાન મનોજ સિન્હાએ જણાવ્યું કે નવી ટેલીકોમ પોલિસીને આવતા મહિનાના અંત સુધીમાં કેબિનેટ પાસેથી મંજૂરી મળવાની આશા છે. ગત ચાર વર્ષમાં મંત્રાલયના કામકાજની ઉપલબ્ધિઓ જણાવતા સિન્હાએ...