Home Tags Tata sons

Tag: Tata sons

સાયરસ મિસ્ત્રી મોત કેસઃ હાઇકોર્ટે પંડોલેની સામેની...

મુંબઈઃ ઉદ્યોગપતિ અને ટાટા સન્સના ભૂતપૂર્વ ચેરમેન સાઇરસ મિસ્ત્રીના મોતના મમલે મુંબઈ હાઇકોર્ટે ગાયનેકોલોજિસ્ટ ડો. અનાહિતા પંડોલની સામે હત્યાનો આરોપ લગાવતી જનહિત અરજીને ફગાવી દીધી છે. ડો. પંડોલે એ...

ઉદ્યોગપતિ સાઈરસ મિસ્ત્રીનું કાર અકસ્માતમાં નિધન

મુંબઈઃ શાપુરજી પલોનજી ગ્રુપના ટોચના ઉદ્યોગપતિ સાઈરસ પી. મિસ્ત્રીનું પડોશના પાલઘર શહેર નજીક આજે એક રોડ અકસ્માતમાં નિધન થયું છે. એ 54 વર્ષના હતા. ટાટા સન્સના ભૂતપૂર્વ ચેરમેન સાઈરસ...

વિસ્તારાની સીધા બુકિંગમાં ચેન્જ ફી માફ કરવાની...

નવી દિલ્હીઃ વિશ્વમાં પ્રસરેલા કોરોના રોગચાળાને કારણે એર ટ્રાવેલમાં અનિશ્ચિતતા અને વિવિધ રાજ્યોમાં આવ-જા પર લાગેલા પ્રતિબંધોની વચ્ચે એક પ્રાઇવેટ કેરિયરે વિસ્તારાએ નવાં બુકિંગ્સમાં ચેન્જ ફીમાં માફીની ઘોષણા કરી...

ટાટા ગ્રુપે એર-ઈન્ડિયાને સત્તાવાર રીતે હસ્તગત કરી

નવી દિલ્હીઃ ટાટા ગ્રુપ દ્વારા કેન્દ્ર સરકાર હસ્તકની એરલાઈન એર ઈન્ડિયાના હસ્તાંતરણની પ્રક્રિયા સત્તાવાર રીતે પૂરી થઈ ગઈ છે. ટાટા સન્સ કંપનીના ચેરમેન એન. ચંદ્રશેખરને આમ જણાવ્યું છે. ટાટા...

ટાટાને એર ઇન્ડિયાના ધિરાણકર્તા પાસેથી લોનની અપેક્ષા

નવી દિલ્હીઃ ટાટા સન્સ દ્વારા પ્રમોટ કરાયેલી કંપની ટેલેસ પ્રા. લિ.એ હસ્તગત કરેલી એર ઇન્ડિયાને   પ્રાથમિક રીતે સુચારુ રૂપે એક વર્ષ ચલાવવા માટે કામગીરીનો ખર્ચ માટે રૂ. 23,000 કરોડની...

સરકારી-અધિકારીઓ માટે એર-ઈન્ડિયા દ્વારા પ્રવાસ ફરજિયાત નથી

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે રાષ્ટ્રીય એરલાઈન એર ઈન્ડિયાને ટાટા ગ્રુપને વેચી દીધી એ પહેલાં સરકારી અધિકારીઓ માટે એર ઈન્ડિયાના વિમાન દ્વારા જ પ્રવાસ કરવાનું ફરજિયાત હતું. પરંતુ હવે એર...

ટાટા સન્સ સાથે શેર-પરચેઝ એગ્રીમેન્ટ પર સહીસિક્કા-થયા

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે રાષ્ટ્રીય એરલાઈન એર ઈન્ડિયાને રૂ. 18,000 કરોડમાં ટાટા સન્સને વેચી દેવાનો સોદો કર્યો છે અને આજે તેણે ટાટા ગ્રુપની આ કંપની સાથે શેર-પરચેઝ એગ્રીમેન્ટ પર...

હડતાળ પર જવાની એર ઈન્ડિયાના કર્મચારીઓની ધમકી

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકાર હસ્તકની રાષ્ટ્રીય એરલાઈન એર ઈન્ડિયાનું ખાનગીકરણ થઈ ગયું છે. હવે તે ટાટા ગ્રુપની માલિકીની થઈ ગઈ છે. ટાટા સન્સ કંપનીએ એર ઈન્ડિયાને રૂ. 18,000 કરોડમાં...

ટાટાએ એર-ઇન્ડિયાને ખરીદીઃ 68 વર્ષ બાદ ‘મહારાજા’ની...

નવી દિલ્હીઃ દેવાંમાં ડૂબેલી સરકારી એરલાઇન કંપની એર ઇન્ડિયા જૂના માલિક પાસે પરત ફરી છે. એના માટે સરકારે બોલી લગાવી હતી. સૌથી વધુ બોલી ટાટા સન્સે લગાવી હતી. ટાટા...

એર-ઈન્ડિયાનું વેચાણઃ ‘વિજયી-બોલી ટાટા ગ્રુપની’ સમાચાર ખોટા

નવી દિલ્હીઃ રાષ્ટ્રીય એરલાઈન એર ઈન્ડિયાને વેચી રહેલી ભારત સરકારે તેને મળેલી નાણાકીય બોલીઓમાંથી વિજેતાને મંજૂર કરી દીધી હોવાના સમાચાર વહેતા થયા છે, પરંતુ તે અહેવાલો ખોટા છે. ડિપાર્ટમેન્ટ...