Tag: restaurants
ગ્રાહકો સર્વિસ-ચાર્જ ચૂકવવાની ના પાડી ન-શકેઃ રેસ્ટોરન્ટમાલિકો
મુંબઈઃ દેશભરની હોટેલો અને રેસ્ટોરન્ટોમાં ગ્રાહકો પાસેથી સર્વિસ ચાર્જ વસૂલ કરવાના મુદ્દે કેન્દ્ર સરકાર અને હોટેલ-રેસ્ટોરન્ટ્સ માલિકોના રાષ્ટ્રીય સંગઠન નેશનલ રેસ્ટોરન્ટ એસોસિએશન ઓફ ઈન્ડિયા (NRAI) વચ્ચે શાબ્દિક યુદ્ધ ચાલી...
રેસ્ટોરન્ટ્સ ગ્રાહકોને સર્વિસ-ચાર્જ ચૂકવવાની ફરજ પાડી ન-શકે
નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારના ગ્રાહકોનો બાબતો, અન્ન અને જાહેર પૂરવઠા મંત્રાલયે કહ્યું છે કે રેસ્ટોરન્ટ્સ ગ્રાહકોને સર્વિસ ચાર્જ ચૂકવવાની ફરજ પાડી ન શકે, કારણ કે આ ગ્રાહકોની ઈચ્છા પર...
પતિ-પત્ની રેસ્ટોરાંમાં સાથે જમી ના શકેઃ તાલિબાનનું...
કાબુલઃ તાલિબાને અફઘાનિસ્તાનના પશ્ચિમી હેરાત પ્રાંતમાં લૈંગિક અલગાંવ યોજના લાગુ કરી છે. આ નિયમ લાગુ થયા પછી પુરુષોનો પરિવારના સભ્યોની સાથે રેસ્ટોરાંમાં બેસીને જમવાની મંજૂરી નથી. વર્ચ્યુ અને પ્રિવેન્શન...
ઉબર-એપ પરથી રેસ્ટોરન્ટમાં સીટ-ટેબલ બુક કરાવી શકાશે
ન્યૂયોર્કઃ અમેરિકામાં 14 મહાનગરો અને મેક્સિકો સિટીમાં ઉબર કેબ સર્વિસની એપ્લિકેશન વાપરતા લોકો માટે સારા સમાચાર છે. રાઈડ-હેઈલિંગ એપ ઉબરે એક નવું ફીચર ઉમેર્યું છે – ‘એક્સપ્લોર’. આ ફીચર...
કોરાના રોગચાળાને લીધે રેસ્ટોરાં ઉદ્યોગની ટેક્સ હોલિડેની...
નવી દિલ્હીઃ છેલ્લાં બે વર્ષથી વિશ્વ અને દેશમાં કોરોના રોગચાળાએ કહેર મચાવ્યો છે. વળી, દેશમાં કોરોનાના કેસોમાં વધારો થતાં નિયંત્રણો લાગ્યાં છે, જેની સૌથી વધુ પ્રતિકૂળ અસર રેસ્ટોરાં ઉદ્યોગ...
22 ઓક્ટોબરથી મહારાષ્ટ્રમાં એમ્યૂઝમેન્ટ પાર્ક્સ ફરી શરૂ
મુંબઈઃ મહારાષ્ટ્ર સરકારે રાજ્યમાં 22 ઓક્ટોબરથી એમ્યૂઝમેન્ટ પાર્ક્સ ફરી ખુલ્લા મૂકવાનો નિર્ણય લીધો છે. જોકે વોટર રાઈડ્સ માટે હજી પરવાનગી આપી નથી.
સરકારે આ ઉપરાંત રેસ્ટોરન્ટ્સ અને દુકાનો ખુલ્લી રાખવાના...
દુકાનો દરરોજ રાતે-10-વાગ્યા સુધી ખુલ્લી રાખી શકાશે
મુંબઈઃ મહાનગરપાલિકાએ જણાવ્યું છે કે આજથી શહેરમાં તમામ– આવશ્યક તથા બિનઆવશ્યક એમ બધી દુકાનોને સપ્તાહના તમામ દિવસોએ અને રાતે 10 વાગ્યા સુધી ખુલ્લી રાખી શકાશે. જોકે રેસ્ટોરન્ટ્સ પર નિયંત્રણો...
અનલોકઃ લેવલ-3ના નિયંત્રણો 27-જૂન સુધી લાગુ રહેશે
મુંબઈઃ કોરોનાવાઈરસ પોઝિટિવિટી રેટ ઘટી ગયો હોવા છતાં આ મહાનગરને અનલોક પ્રક્રિયા અંતર્ગત લેવલ-3ના નિયંત્રણો હેઠળ જ રખાશે, મહાનગરપાલિકા (બીએમસી)નું કહેવું છે.
બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી જણાવ્યા મુજબ, લેવલ-3 અંતર્ગત...
કોરોનાને કારણે હોટેલ ઉદ્યોગને ગઈ રૂ.1.3 ટ્રિલિયનની...
મુંબઈઃ ભારતીય હોટેલ ઉદ્યોગને નાણાકીય વર્ષ 2020-21માં કોરોનાવાઈરસ રોગચાળાના ફેલાવાને કારણે 75 ટકા અથવા રૂ. 1.30 લાખ કરોડની આવકની ખોટ ગઈ છે. આ જાણકારી ફેડરેશન ઓફ હોટેલ એન્ડ રેસ્ટોરન્ટ...
ડિઝની વર્લ્ડ, થીમ પાર્ક્સમાં માસ્ક-નિયમો હળવા બનાવાયા
વોશિંગ્ટનઃ ડિઝની વર્લ્ડ તથા અમેરિકામાંના અન્ય એમ્યૂઝમેન્ટ પાર્ક્સ દ્વારા એમની કોરોના-પ્રતિરોધક ફેસ માસ્ક અંગેની નીતિમાં ફેરફાર કરવામાં આવ્યો છે. સેન્ટર્સ ફોર ડિસીઝ કન્ટ્રોલ એન્ડ પ્રીવેન્શન (સીડીસી) દ્વારા આપવામાં આવેલી...