Tag: MLAs
ગુજરાતમાં નવા-CMની પસંદગીઃ ભાજપના MLAsની આજે મીટિંગ
અમદાવાદઃ ગુજરાતના મુખ્ય પ્રધાનપદેથી વિજય રૂપાણીએ ગઈ કાલે આપેલા ઓચિંતા રાજીનામાને કારણે ગુજરાતમાં રાજકીય ખળભળાટ મચી ગયો છે. એમના અનુગામીની પસંદગી કરવા માટે રાજ્યમાં શાસક ભારતીય જનતા પાર્ટીના એકમે...
કોરોના સામેના જંગમાં મદદઃ મહારાષ્ટ્રમાં જનપ્રતિનિધિઓના માર્ચના...
મુંબઈઃ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ આજે જાહેરાત કરી છે કે કોરોના વાઈરસનો ફેલાવો રોકવા માટે આદરવામાં આવેલા જંગમાં મદદરૂપ થવા માટે પોતાના, નાયબ મુખ્ય પ્રધાનના, તમામ સાથી પ્રધાનોના,...
બેંગલુરૂ પહોંચેલા દિગ્ગીરાજાની અટકાયત અને છૂટકારો
બેંગ્લુરુ: મધ્ય પ્રદેશમાં ચાલી રહેલા રાજકીય સંકટ વચ્ચે કોંગ્રેસના દિગ્ગજ નેતા દિગ્વિજય સિંહ કોંગ્રેસના બળવાખોર 21 ધારાસભ્યોને મળવા બુધવારે વહેલી સવારે બેંગ્લુરુ પહોંચ્યાં. શહેરના રામદા હોટલમાં બળવાખોર ધારાસભ્યો રોકાયેલા...
મધ્ય પ્રદેશઃ કોંગ્રેસના બાગી ધારાસભ્યોનો લેટેસ્ટ સુર…
નવી દિલ્હીઃ બેંગ્લોરમાં બેઠેલા મધ્યપ્રદેશ કોંગ્રેસના બાગી ધારાસભ્યોએ સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું છે કે તેઓ ચૂંટણી માટે તૈયાર છે. તેમનું કહેવું હતું કે જ્યારે સિંધિયા પર હુમલો થઈ...
રિસોર્ટ ટુરીઝમઃ કોંગ્રેસના ધારાસભ્યો જયપુર પહોંચ્યા
જયપુરઃ મધ્ય પ્રદેશમાં ધારાસભ્યો ખેંચાવાની શક્યતાઓ વધી ગઈ છે. આ જ કારણે કોંગ્રેસના 80 જેટલા ધારાસભ્યોને જયપુર લાવવામાં આવ્યા છે. આ ધારાસભ્યો ભોપાલથી વિશેષ વિમાનમાં જયપુર એરપોર્ટ પર પહોંચ્યા.
કોંગ્રેસના...
કેવી રીતે શરદ પવાર પોતાના ધારાસભ્યો બચાવીને...
મુંબઈઃ મહારાષ્ટ્રમાં ગત શનિવારના રોજ દેવેન્દ્ર ફડણવીસે અચાનક જ સીએમ પદના શપથ લીધા અને તેમની સાથે જ અજિત પવાર ડેપ્યુટી સીએમ બન્યા તો એનસીપીના 15 ધારાસભ્યો ગુમ થયેલા જણાયા....
વિશ્વાસના મત માટે ભાજપે વ્યૂહરચના ઘડી; ફડણવીસને...
મુંબઈ - દેવેન્દ્ર ફડણવીસે શનિવારે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધા બાદ ભારતીય જનતા પાર્ટીના વિધાનસભ્યોની આજે અહીં બેઠક મળી હતી જેમાં તેમણે રાજ્ય વિધાનસભામાં વિશ્વાસના મતદાનમાં જીત મેળવવા...
મહારાષ્ટ્રમાં અમારી સરકાર બની શકે છે, અમને...
મુંબઈ - મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીનું પરિણામ આવી ગયાને દસ દિવસ વીતવા આવ્યા છે તે છતાં હજી સરકાર રચાઈ નથી. આનું કારણ એ છે કે ભારતીય જનતા પાર્ટીને રાજ્યમાં તેના...
કોંગ્રેસ, એનસીપીના 50 વિધાનસભ્યો ભાજપમાં જોડાવા ઈચ્છે...
મુંબઈ - ભારતીય જનતા પાર્ટીના સિનિયર નેતા અને મહારાષ્ટ્રના જળસંસાધન ખાતાના પ્રધાન ગિરીશ મહાજને એવો દાવો કર્યો છે કે કોંગ્રેસ અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)ના ઓછામાં ઓછા 50 વિધાનસભ્યો...
ભાજપના ઉપવાસઃ ગુજરાતના ધારાસભ્યો અને સાંસદોના ઉપવાસ
અમદાવાદઃ સંસદના બજેટ સત્રમાં ખલેલ પહોંચાડવા બદલ વિપક્ષથી નારાજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત ભાજપના તમામ પ્રધાનો અને સાંસો દેશના અલગ અલગ શહેરોમાં ઉપવાસ પર બેઠા છે. વડાપ્રધાન મોદીએ ઓડિયો...