Tag: Chennai Super Kings
IPL-2023: ચેન્નાઈનો કેપ્ટન કોણ-બનશે? સ્ટોક્સ કે ઋતુરાજ?
ચેન્નાઈઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ની 16મી આવૃત્તિ આવતા વર્ષની 23મી માર્ચથી શરૂ થશે. એ માટે મિની ઓક્શન પ્રક્રિયા ગયા શુક્રવારે જ યોજાઈ ગઈ. ખેલાડીઓની એ હરાજીમાં ઈંગ્લેન્ડના ખેલાડીઓની બોલબાલા...
સેહવાગે ચેન્નાઈ સુપર કિંગ્સ ટીમની ઝાટકણી કાઢી
મુંબઈઃ ચેન્નાઈ સુપર કિંગ્સ ટીમ આઈપીએલ-2021ની વિજેતા છે. પણ આઈપીએલ-2022માં એની હાલત ખરાબ છે. લીગ તબક્કામાં હવે એની ચાર મેચ બાકી રહી છે અને પ્લેઓફ્ફ તબક્કામાં પહોંચવું હોય તો...
જાડેજાએ ‘વિશેષ વિજય’ પત્નીને અર્પણ કર્યો
મુંબઈઃ રવિન્દ્ર જાડેજાએ પોતાના સુકાનીપદ હેઠળ ચેન્નાઈ સુપર કિંગ્સ ટીમને ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) ક્રિકેટ લીગ સ્પર્ધામાં પહેલો જ વિજય અપાવ્યો છે. આઈપીએલ-15માં ચેન્નાઈ ટીમે પહેલી ચાર મેચ હારી...
કેપ્ટન તરીકે રવિન્દ્ર જાડેજાની શરૂઆત નબળી રહી
મુંબઈઃ રવિન્દ્ર જાડેજાએ જ્યારે ચેન્નાઈ સુપર કિંગ્સનું સુકાનીપદ મહેન્દ્ર સિંહ ધોની પાસેથી હસ્તગત કર્યું હતું ત્યારે દરેક જણને એમ લાગ્યું હતું કે આ ઓલરાઉન્ડર આ કામગીરીમાં ઝળકશે, પરંતુ હાલ...
‘ધોની બેટિંગ કરતો હોય ત્યારે ટેન્શન હોય’
મુંબઈઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) ક્રિકેટ સ્પર્ધાની 15મી મોસમનો ગઈ કાલથી આરંભ થયો છે. વાનખેડે સ્ટેડિયમ ખાતે પહેલી મેચ ગયા વર્ષની ચેમ્પિયન ટીમ ચેન્નાઈ સુપર કિંગ્સ અને કોલકાતા નાઈટ...
ધોનીએ સુકાનીપદ છોડ્યું; જાડેજા ચેન્નાઈ સુપરકિંગ્સનો નવો-કેપ્ટન
મુંબઈઃ મહેન્દ્રસિંહ ધોનીએ આઈપીએલ ક્રિકેટ સ્પર્ધામાં ચેન્નાઈ સુપર કિંગ્સ ટીમનું સુકાનીપદ છોડી દીધું છે. તેણે આ જવાબદારી ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાને સુપરત કરી દીધી છે. ધોની ચેન્નાઈ ટીમનું સુકાન આઈપીએલ...
CSK બની દેશની પ્રથમ યૂનિકોર્ન સ્પોર્ટ્સ એન્ટરપ્રાઈઝ
ચેન્નાઈઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ની 15મી સીઝન પૂર્વે ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) ટીમ દેશની પ્રથમ યૂનિકોર્ન સ્પોર્ટ્સ સ્ટાર્ટઅપ બની છે. તેની માર્કેટ કેપિટલ રૂ. 7,600 કરોડ થઈ ગઈ છે....
ચેન્નાઈ સુપરકિંગ્સે IPLની ત્રણ-સીઝન માટે ધોનીને જાળવી-રાખ્યો
ચેન્નાઈઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) ક્રિકેટ ટુર્નામેન્ટની નવી મોસમ માટે ખેલાડીઓની હરાજી પૂર્વે વર્તમાન ચેમ્પિયન્સ ચેન્નાઈ સુપર કિંગ્સ ટીમે તેના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને વધુ ત્રણ મોસમ માટે જાળવી...
2012 બાદ ચેન્નાઈ-કોલકાતા ફરી આઈપીએલની ફાઈનલમાં
શારજાહઃ સાત ઓવરમાં ઢગલાબંધ (6) વિકેટ ગુમાવવા છતાં કોલકાતા નાઈટ રાઈડર્સે ગઈ કાલે આઈપીએલ-2021ની ક્વોલિફાયર-2 મેચમાં દિલ્હી કેપિટલ્સને 3-વિકેટથી હરાવીને ફાઈનલમાં પ્રવેશ મેળવ્યો. હવે આવતીકાલે દુબઈમાં રમાનાર ફાઈનલમાં ઓઈન...
T20-વર્લ્ડકપ માટેની ટીમઃ અક્ષરની જગ્યાએ શાર્દુલ
મુંબઈઃ 23 ઓક્ટોબરથી યૂએઈ અને ઓમાનમાં શરૂ થનારી T20 વર્લ્ડ કપ-2021 માટેની ભારતીય ટીમમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. પસંદગીકારોએ ટીમ મેનેજમેન્ટ સાથે ચર્ચા કર્યા બાદ મુખ્ય ટીમમાં ડાબોડી...