Tag: Agriculture
દેશમાં આ વર્ષે અનાજના વિક્રમસર્જક ઉત્પાદનનો અંદાજ
નવી દિલ્હીઃ કોરોના વાઈરસ રોગચાળો ફેલાયો હોવા છતાં દેશમાં વર્ષ 2020-21માં વાર્ષિક અનાજ ઉત્પાદનનો આંક નવો વિક્રમ સર્જશે. સતત પાંચમા વર્ષે દેશમાં અનાજનું મબલખ ઉત્પાદન થવાનો અંદાજ છે. દેશમાં...
ખેડૂતો-સરકાર વચ્ચે મડાગાંઠ યથાવત્ઃ 15-જાન્યુઆરીએ ફરી મળશે
નવી દિલ્હીઃ કેન્દ્રના 3 વિવાદાસ્પદ કૃષિ કાયદાના વિરોધમાં છેલ્લા 43 દિવસોથી રાષ્ટ્રીય પાટનગર દિલ્હીના સીમાંત વિસ્તારોમાં આંદોલન કરી રહેલા ખેડૂતોના સંગઠનોના આગેવાનો તથા કેન્દ્ર સરકારના પ્રધાનો વચ્ચે આજે મંત્રણાનો...
‘કિસાન સૂર્યોદય યોજના’માં 4000 ગામોને આવરી લેવાશે
બાયડઃ ઉતર ગુજરાતમાં કિસાન સર્વોદય યોજનાનો મુખ્ય પ્રધાન વિજયભાઈ રૂપાણીને હસ્તે અરવલ્લીથી પ્રારંભ થયો હતો. ચાલુ મહિનાના અંત સુધીમાં રાજ્યના 4000 ગામોને આ યોજના હેઠળ આવરી લેવામાં આવશે, જેથી...
ખેડૂતો-સરકાર મંત્રણાનો સાતમો દોર પણ નિષ્ફળ ગયો
નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારના ત્રણ પ્રધાનો – કૃષિ પ્રધાન નરેન્દ્ર તોમર, રેલવે પ્રધાન પીયૂષ ગોયલ અને કૃષિ રાજ્યકક્ષાના પ્રધાન સોમ પ્રકાશ તથા આંદોલનકારી ખેડૂત સંગઠનના આગેવાનો વચ્ચે આજે બપોરે...
ખેડૂત આગેવાનો-સરકાર વચ્ચે આજે મંત્રણાનો સાતમો દોર
નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે ગયા સપ્ટેમ્બરથી લાગુ કરેલા 3 કૃષિ કાયદાઓના વિરોધમાં અને તે પાછા ખેંચી લેવામાં આવે તેવી માગણી સાથે રાષ્ટ્રીય પાટનગર દિલ્હીના જુદા જુદા સીમાંત વિસ્તારોમાં ખેડૂતોનાં...
કૃષિ-કાયદાઓમાં ખેડૂતોના હિતની જોગવાઈ છેઃ પરષોત્તમ રૂપાલા
ગાંધીનગરઃ કેન્દ્ર સરકારે લાગુ કરેલા ત્રણ કૃષિ કાયદાએ વિવાદ સર્જ્યો છે. આ કાયદાના વિરોધમાં પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ, રાજસ્થાનના હજારો ખેડૂતો દિલ્હીના હદ વિસ્તારમાં 18 દિવસથી આંદોલન કરી રહ્યા...
કૃષિ બજારનું ખાનગીકરણ; દેશમાં પહેલી જ વાર,...
ભોપાલઃ મધ્ય પ્રદેશના ખેડૂતો હવે પોતાની કૃષિ ઊપજ વધુ સ્પર્ધાત્મક ભાવે વેચી શકે છે અને એ પણ મંડી (બજાર)માં ગયા વિના. રાજ્યના મુખ્ય પ્રધાન શિવરાજસિંહ ચૌહાણે જાહેરાત કરી છે...
મુંબઈ, નાગપુર, પુણેને લોકડાઉનમાં રાહત આપવી શક્ય...
મુંબઈઃ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ કોરોના વાઈરસ સંબંધિત લોકડાઉન પરિસ્થિતિ અંગે આજે જનતા સાથે ફેસબુક માધ્યમ દ્વારા ફરી લાઈવ સંવાદ કર્યો હતો. એમાં તેમણે સ્પષ્ટ જણાવ્યું કે મુંબઈ,...
ભારતમાં આ વર્ષે ચોમાસું નોર્મલ રહેશેઃ હવામાન...
નવી દિલ્હીઃ કોરોના વાઈરસના ફેલાવાને કારણે છેલ્લા એક મહિનાથી હેરાન-પરેશાન થઈ રહેલા ભારતવાસીઓ માટે રાહતના સમાચાર છે કે આ વર્ષે નૈઋત્યનું ચોમાસું નોર્મલ રહેશે એવી ભારતીય હવામાન વિભાગે આજે...
દેશભરમાં લોકડાઉનના લીધે કૃષિ ક્ષેત્રે કટોકટી સર્જાઈ
અમદાવાદઃ છેલ્લાં કેટલાંક વર્ષોથી દેશના કૃષિ ક્ષેત્રની માઠી દશા ચાલી રહી છે. ક્યાંક અનિયમિત વરસાદ તો ક્યાંક અતિવૃષ્ટિ તો ક્યાંક અનાવૃષ્ટિ. અધૂરામાં પૂરું કોરોના વાઇરસને પગલે થયેલા લોકડાઉને પડતા...