Tag: Agriculture
ઉત્તર કોરિયા પર ભૂખમરાનું સંકટઃ લોકોને અનાજની...
સિયોલઃ કોરોના રોગચાળાએ વિશ્વભરમાં ખાદ્ય સંકટ પેદા કર્યું છે. એની અસર ઉત્તર કોરિયામાં પણ દેખાવા લાગી છે. વૈશ્વિક રોગચાળા પછી લોકો અનાજથી અછતથી ઝઝૂમી રહ્યા છે. ઉત્તર કોરિયામાં એક...
ખાદ્ય પદાર્થોની બમ્પર ઊપજ થશેઃ કૃષિ મંત્રાલય
નવી દિલ્હીઃ ચાલુ પાક વર્ષમાં ખાદ્ય પદાર્થોની બમ્પર ઊપજનો અંદાજ છે. જોકે રવી સીઝનનો મુખ્ય પાકની ઊપજમાં મામૂલી ત્રણ ટકાનો ઘટાડો અંદાજ છે. આ દરમ્યાન ચોખા, દાળો અને તેલિબિયાં...
‘બજેટ ઈન્ફ્રાસ્ટ્રકચર, કૃષિ, રોજગાર સર્જન, ડિજિટલ, સ્ટાર્ટઅપ્સ...
બજેટ સ્પેશ્યલ - જયેશ ચિતલિયા (વરિષ્ઠ આર્થિક પત્રકાર)
બજેટ સારું છે, પરંતુ મારું નથી… આ મતલબની લાગણી ભારતનો સામાન્ય -મધ્યમ વર્ગનો નાગરિક વ્યક્ત કરે એવું વરસ ૨૦૨૨-૨૩નું અંદાજપત્ર દેશ માટે...
વર્ષ ૨૦૨૨-૨૩નું બજેટ ૩૯.૪૫ ટ્રિલ્યન રૂપિયાનું છે
નવી દિલ્હીઃ દેશનું આવતા નાણાકીય વર્ષનું બજેટ દેશનું આવતા નાણાકીય વર્ષનું બજેટ ૩૯.૪૫ ટ્રિલ્યન રૂપિયા (૫૨૯.૭ અબજ ડૉલર)નું છે. મંગળવારે નાણાં પ્રધાન નિર્મલા સીતારામને જાહેર કર્યા મુજબ હાઇવેથી લઈને...
કેન્દ્રીય બજેટ 2022-23 અંગે નિષ્ણાતોનાં અભિપ્રાય
મુંબઈઃ કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારામને વડા પ્રધાન નરેન્દ્ર મોદી સરકારનું નાણાકીય વર્ષ 2022-23 માટેનું કેન્દ્રીય બજેટ આજે સંસદમાં રજૂ કરી દીધું છે. તે વિશે વેપાર-ઉદ્યોગ ક્ષેત્રના નિષ્ણાતોએ પોતપોતાના...
બજેટ-2022: સામાન્ય કરદાતાઓ નિરાશ
નવી દિલ્હીઃ કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારામને કેન્દ્રીય બજેટ 2022-23ને સંસદમાં રજૂ કરી દીધું છે. પોતાનાં બજેટ સંબોધનમાં એમણે અનેક મહત્ત્વની જાહેરાતો કરી છે. તેમણે આવકવેરા સ્લેબ્સમાં કોઈ ફેરફારની...
આજે બજેટ-2022: ફાર્મા, કૃષિ ક્ષેત્રોને લાભની આશા
નવી દિલ્હીઃ કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારામન આજે સવારે 11 વાગ્યે સંસદમાં વર્ષ 2022-23 માટેનું કેન્દ્રીય અંદાજપત્ર રજૂ કરશે. 2019માં, સીતારામને બ્રિફકેસ સ્વરૂપે બજેટ રજૂ કરવાની પ્રથાને બદલીને ‘બહી...
ગણપત યુનિવર્સિટીને NRI પાસેથી રૂ.-પાંચ કરોડનું દાન...
મહેસાણાઃ ગણુપત યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ ગણપતભાઈ પટેલ અને શ્રીમતી મંજુલાબહેન પટેલના શિક્ષણ થકી સમાજ ઉત્થાનના સેવા-કાર્યમાં સહભાગી થવા તેમના અંગત મિત્ર કાશીરામ પટેલ અને તેમનાં પત્ની શ્રીમતી કાન્તાબહેન તરફથી ગણપત...
કૃષિપ્રધાને વિવાદિત કૃષિ કાયદાઓને ફરી લાવવાના સંકેત...
નવી દિલ્હીઃ કેન્દ્રીય કૃષિપ્રધાન નરેન્દ્ર સિંહ તોમરે મહારાષ્ટ્રના એક કાર્યક્રમમાં કહ્યું હતું કે દેશમાં લાખો ખેડૂતોના વિરોધ પ્રદર્શન પછી ગયા મહિને સરકાર દ્વારા પરત ખેંચાયેલા ત્રણે કૃષિ કાયદાને ફરીથી...
આજે જંતરમંતર ખાતે ખેડૂત-સંસદઃ દિલ્હી વહીવટીતંત્ર એલર્ટ
નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે લાગુ કરેલા ત્રણ કૃષિ કાયદા સામે છેલ્લા આઠ મહિનાથી વિરોધ કરી રહેલા ખેડૂતો આજથી દિલ્હીમાં જંતર મંતર ખાતે એમનું આંદોલન શરૂ કરવાના છે. એ માટે...