Tag: The Supreme Court
ઉ.પ્ર.ની ‘પ્રતીકાત્મક કાંવડ યાત્રા’ સુપ્રીમ કોર્ટને નામંજૂર
નવી દિલ્હીઃ કોરોનાવાઈરસ મહાબીમારીનો ફેલાવો ચાલુ છે એ વચ્ચે પ્રતીકાત્મક કાંવડ યાત્રા યોજવાના નિર્ણય પર ઉત્તર પ્રદેશની સરકારને પુનર્વિચાર કરવાની સુપ્રીમ કોર્ટે આજે એક વધુ અને છેલ્લી તક આપી...
કૃષિ-કાયદાઓ, ખેડૂત-આંદોલન સામે કેસઃ આજે SCમાં સુનાવણી
નવી દિલ્હીઃ જેના વિરોધમાં મુખ્યત્વે હરિયાણા, પંજાબ તથા કેટલાક ઉત્તર પ્રદેશના ખેડૂતો છેલ્લા દોઢ મહિનાથી પાટનગર દિલ્હીના સીમાંત વિસ્તારોમાં આંદોલન કરી રહ્યાં છે તે કેન્દ્ર સરકારે લાગુ કરેલા ત્રણ...
‘કોરોના મટાડવાનો ડોક્ટરો દાવો કરી ન શકે’
નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે આજે ઠેરવ્યું છે કે આખી દુનિયા હાલ કોવિડ-19 (કોરોના વાઈરસ) રોગચાળાને રોકવા માટેની રસી બનાવવામાં વ્યસ્ત છે ત્યારે ઔષધ-ચિકિત્સાની કોઈ પણ શાખાના કોઈ પણ તબીબી...
ફડણવીસને સોગંદનામામાં સાચી વિગતો છૂપાવવાનો સુપ્રીમ ઝટકો
નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને આંચકો આપ્યો હતો. ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસની અરજી કોર્ટે ફગાવી દીધી હતી. હવે ફડણવીસ પર ચૂંટણી સોગંદનામામાં માહિતી...
મેટ્રો પ્રોજેક્ટ માટે ઝાડ કાપવા નહીં: સુપ્રીમ...
મુંબઈ - મુંબઈમાં મેટ્રોની લાઈન-4ના બાંધકામ માટે ઝાડ કાપવા સામેના વિરોધમાં એક સામાજિક કાર્યકર્તાએ નોંધાવેલી અરજી પર મુંબઈ હાઈકોર્ટ જ્યાં સુધી કોઈ નિર્ણય ન આપે ત્યાં સુધી ઝાડ નહીં...
સુપ્રીમ કોર્ટમાં અયોધ્યા કેસમાં સુનાવણી 26 ફેબ્રુઆરીએ
નવી દિલ્હી - સુપ્રીમ કોર્ટની બંધારણીય બેન્ચ અયોધ્યામાં રામ મંદિર અને બાબરી મસ્જિદ વિશેના જમીન માલિકીના કેસમાં સુનાવણીની શરૂઆત 26 ફેબ્રુઆરીએ કરશે.
પાંચ-જજની બંધારણીય બેન્ચ આ કેસમાં સુનાવણી શરૂ કરશે....
સુપ્રીમ કોર્ટમાં અયોધ્યા વિવાદ કેસમાં સુનાવણી મુલતવીઃ...
નવી દિલ્હી - બહુચર્ચિત અને અત્યંત સંવેદનશીલ એવા અયોધ્યા રામ મંદિર-બાબરી મસ્જિદ જમીન માલિકી વિવાદના કેસમાં સુપ્રીમ કોર્ટમાં સુનાવણી મોકૂફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સુનાવણીની રૂપરેખા નક્કી કરવા...
ગુજરાતનાં રમખાણોનો કેસઃ મોદીને ક્લીન ચિટને પડકારતી...
નવી દિલ્હી - 2002માં ગોધરાકાંડ બાદ અમદાવાદની ગુલબર્ગ સોસાયટી પરના હુમલા સહિત ગુજરાતમાં થયેલા કોમી રમખાણોને રોકવામાં તે વખતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદી તથા અન્યોએ પગલાં લેવામાં કથિતપણે ઉદાસીન...
જમણેરી ઝોકવાળા કાર્યકર્તાઓની નજરકેદની મુદત સુપ્રીમ કોર્ટે...
નવી દિલ્હી - મહારાષ્ટ્રના ભીમા-કોરેગાંવ ગામોમાં થયેલી કોમી હિંસાના કેસના સંબંધમાં પકડાયેલા પાંચ જમણેરી વિચારસરણીવાળા કાર્યકર્તાઓની નજરકેદની મુદત સુપ્રીમ કોર્ટે 17 સપ્ટેંબર સુધી લંબાવી દીધી છે.
ગઈ 29 ઓગસ્ટે સુપ્રીમ...
તાજમહેલની જાળવણી મુદ્દે કેન્દ્ર, ઉ.પ્ર. સરકારની સુપ્રીમ...
નવી દિલ્હી - વિશ્વપ્રસિદ્ધ સ્મારક અને વિશ્વની સાત અજાયબીઓમાંના એક, એવા આગરાના તાજમહેલની થઈ ગયેલી ખરાબ હાલતના મામલે સુપ્રીમ કોર્ટે આજે કેન્દ્ર અને ઉત્તર પ્રદેશ સરકારની આકરી રીતે ઝાટકણી...