Tag: TEA
સ્ટેશનો પર પ્લાસ્ટિકના કપને બદલે માટીની-કુલડીમાં ચા
નવી દિલ્હીઃ દેશભરમાં તમામ રેલવે સ્ટેશનોમાં પ્લાસ્ટિકના કપને બદલે પર્યાવરણને અનુકૂળ માટીની કુલડીઓમાં ચા વેચવામાં આવશે. આ જાહેરાત રેલવે પ્રધાન પીયૂષ ગોયલે આજે કરી છે.
આ ઝુંબેશ પ્લાસ્ટિક-મુક્ત ભારતના સંકલ્પ...
અંધેરી સ્પોર્ટ્સ કોમ્પલેક્સમાં 70 માઈગ્રન્ટ કામદારો, મજૂરોને...
મુંબઈઃ બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (બીએમસી)એ અંધેરી (વેસ્ટ) ઉપનગરમાં આવેલું તેના દ્વારા સંચાલિત સ્પોર્ટ્સ અને રીક્રિએશનલ કોમ્પલેક્સ - 'શહાજી રાજે અંધેરી ક્રિડાસંકુલ'ને કોરોના વાઈરસને કારણે કફોડી હાલતમાં મૂકાઈ ગયેલા 70...
રેલવે સ્ટેશનો, એરપોર્ટ, મોલમાં જલદી જ મળશે...
નવી દિલ્હીઃ દેશના પ્રમુખ રેલવે સ્ટેશનો, બસ ડેપો, એરપોર્ટ અને મોલમાં આપને જલદી જ કુલડી (માટીનું એક પાત્ર) વાળી ચા પીવા મળી શકે છે. કેન્દ્રીય રોડ પરિવહન પ્રધાન નીતિન...
ચાય પે ખર્ચાઃ ટ્રેનોમાં હવે ચા-કોફી મોંઘી…
ભારતીય રેલવેએ ટ્રેનોમાં પ્રવાસીઓને આપવામાં આવતી ચા-કોફીની કિંમતમાં તાત્કાલિક રીતે અમલમાં આવે એ રીતે વધારો કરી દીધો છે.
રેલવે વહીવટીતંત્રએ ટીબેગ સાથે ચાના 150 મી.લી. કપ અને ઈન્સ્ટન્ટ પાવડર મિક્સ...
એરપોર્ટ્સ પર હવે વાજબી દરે ચા-નાસ્તો મળશે
ભારતમાં લોકોને સસ્તા દરે વિમાન પ્રવાસ કરાવનાર એરલાઈન્સ વધી રહી છે તેથી વિમાન પ્રવાસીઓની સંખ્યા પણ વધી રહી છે, પણ એની સાથોસાથ પ્રવાસીઓ તરફથી એવી ફરિયાદો પણ વધી રહી...
ખાલી પેટે ખાશો આ ચીજ તો હેરાન...
શરીરને ઊર્જા માટે સારા આહારવિહારની જરુર હોય છે પરંતુ આ આહારવિહાર માટે સાચો આહાર અને સમયનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે તેમ આપણો પાંચમો વેદ ગણાતો આયુર્વેદ કહે...
ભૂખ્યાં પેટે માથાનો દુઃખાવો થાય તો શું...
હમણાં વટસાવિત્રી પૂનમ ગઈ. અષાઢ સુદ ૧૧થી કન્યાઓના મોળાકત વ્રતનો પ્રારંભ થશે. જયાપાર્વતી વ્રત આવશે. તે પછી શ્રાવણ મહિનો. આમ, હવે વ્રતની ઋતુ શરુ થઈ. ચોમાસામાં પાચનક્રિયા મંદ પડી...
ડાયાબિટીસ, કેન્સર, અનિદ્રા અને બીપીનો એક ઈલાજ...
શું તમને ડાયાબિટિસ અને અનિદ્રાની સમસ્યા છે? તો તમારે આ ઉપાય (આરોગ્ય નિષ્ણાતની સલાહ લઈને) અજમાવવો જ જોઈએ. આ ઉપાય છે ડુંગળીની ચા! ડુંગળીની ચા ડુંગળીનાં છોતરાંથી બને છે....
રાજકોટઃ કડક મીઠી ચાયના શોખીનો માટે ખૂબ...
રાજકોટ- સૌરાષ્ટ્રના મહત્ત્વના શહેર રાજકોટમાં, જ્યાંથી અન્ય જિલ્લાઓમાં વ્યાપક વેપાર થાય છે ત્યાં આજે દરોડામાં લેવાયેલા નમૂનાઓના ગણવત્તા પરીક્ષણમાં ચોંકાવનારી હકીકત બહાર આવી છે. આ હકીકત એવી છે કે...
ખાણીપીણીની આ ટેવો નિર્દોષ નથી!
પોતાની અંગત, વ્યાવસાયિક, અને સામાજિક જિંદગીમાં આપણે ઘણીવાર એવા શોખ કેળવી લઈએ છીએ જે આપણી જિંદગીનો હિસ્સો બની જાય છે પરંતુ ઘણીવાર તેમાંથી અનેક ટેવો આપણા આરોગ્ય માટે ખૂબ...