Tag: Sushma Swaraj
મૂક-બધિર ગીતાની ઇચ્છા ફળીઃ માતા સાથે મિલાપ
નવી દિલ્હીઃ પાકિસ્તાનથી વર્ષ 2015માં ભારત પરત ફરેલી મૂક બધિર ગીતાને આખરે તેની મૂળ માતાને મળી ગઈ હતી. ગીતાને પાકિસ્તાનમાં જે સંગઠને આશરો આપ્યો હતો કે એનો દાવો હતો...
પ્રવાસી ભારતીય કેન્દ્ર હવે સુષમા સ્વરાજ ભવન
નવી દિલ્હીઃ 14 ફેબ્રુઆરીના રોજ પૂર્વ વિદેશ પ્રધાન સુષમા સ્વરાજનો જન્મ દિવસ છે. આ દિવસે વિદેશ મંત્રાલયે પ્રવાસી ભારતીય કેન્દ્રનું નામ બદલીને સુષમા સ્વરાજ ભવન અને વિદેશ સેવા સંસ્થાનું...
‘તમે કૃતઘ્ન માણસ છો’: સુષ્મા સ્વરાજનાં પતિએ...
નવી દિલ્હી - પીઢ બોલીવૂડ અભિનેતાઓ નસીરુદ્દીન શાહ અને અનુપમ ખેર વચ્ચે શાબ્દિક યુદ્ધ ફાટી નીકળ્યું છે. આ શાબ્દિક ઝઘડો શાહે એક મુલાકાતમાં ખેરને જોકર કહ્યા એમાંથી થયો છે.
શાહે...
આ રીતે દિકરીએ પૂરી કરી સુષ્માજીની અંતિમ...
નવી દિલ્હી: દિવંગત પૂર્વ વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજની પૂત્રી બાંસુરી સ્વરાજે તેમની માતાની અંતિમ ઈચ્છા પૂર્ણ કરી છે. હક્કીકતમાં સુષ્મા સ્વરાજના કહેવા પર જાણીતા વકીલ હરિશ સાલ્વેએ પાકિસ્તાનમાં પકડાયેલા...
અરુણ જેટલી ભાજપના પક્ષપ્રમુખ કેમ ન બની...
ગયાં વર્ષના ઑગસ્ટમાં અટલ બિહારી વાજપેયીનું અવસાન થયું તેના એક વર્ષમાં એક ડઝન જેટલાં મહત્ત્વના રાજકીય નેતાઓએ વિદાય લીધી. જ્યોર્જ ફર્નાન્ડિઝ, શીલા દીક્ષિત, જયપાલ રેડ્ડી ઉપરાંત ભાજપના પાંચ નેતાઓના...
સુષ્મા સ્વરાજનો દેહ પંચમહાભૂતમાં વિલીન, PM સહિત...
નવી દિલ્હીઃ ભારતના પૂર્વ વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજનું 67 વર્ષની વયે ગઈ રાત્રે નિધન થયું હતું. તેમના અંતિમ સંસ્કાર આજે ઢળતી બપોરે દિલ્હીના લોધી રોડ શબદાહગૃહમાં પૂર્ણ કરવામાં આવ્યાં...
સુષ્મા સ્વરાજ 370ની વિદાયની રાહ જોઈ રહ્યાં...
જન્મ અને મરણના અજબ ઇત્તકાફ હોય છે. સંજોગો એવા નિર્માણ થતા હોય છે કે આગમન અને ગમન યાદગાર બની જાય. ભૂતપૂર્વ વિદેશ પ્રધાન અને ભાજપના બેઠી દઠીના પણ સફળતાઓની...
સુષ્મા સ્વરાજને શ્રદ્ધાંજલિ અર્પતાં વડાપ્રધાન મોદીની આંખો...
નવી દિલ્હીઃ ભારતના પૂર્વ વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજનું નિધન થયું છે. ત્યારે આજે દેશના નેતાઓ અને અગ્રણી લોકો સુષ્મા સ્વરાજને શ્રદ્ધાંજલી આપવા પહોંચ્યા હતાં. સુષ્મા સ્વરાજનું વ્યક્તિત્વ જ એવું...
સુષમા સ્વરાજઃ યુવાન વયે રાજકારણમાં આવ્યાં અને...
વિધાનસભ્ય, સંસદસભ્ય અને વિદેશ પ્રધાન સહિતના કેન્દ્રીય કેબિનેટનાં હોદ્દાઓ પર કામગીરી બજાવીને ભારતનાં સૌથી વગદાર નેતાઓમાં ગણાયેલાં સુષમા સ્વરાજનું મંગળવાર, 6 ઓગસ્ટે રાતે હૃદયરોગના હુમલાને કારણે નિધન થયું. એમનાં...