Tag: Sanjay Dutt
”ખલનાયક’વાળો રોલ રણવીરસિંહ ભજવી શકે નહીં, કારણકે…’
મુંબઈઃ એમેઝોન મિની ટીવીના સાપ્તાહિક કોમેડી શો 'કેસ તો બનતા હૈ'નો નવો એપિસોડ ધમાલ-મસ્તીભર્યો બની રહ્યો હતો. એમાં રીતેશ દેશમુખ અને વરૂણ શર્માએ પૂછેલા અણિયાળા સવાલોના સંજય દત્તે રમૂજી...
અક્ષયકુમારની ‘સમ્રાટ પૃથ્વીરાજ’ વિવિધ રાજ્યોમાં ટેક્સ ફ્રી
દહેરાદૂનઃ બોલીવૂડ એક્ટર અક્ષયકુમારની ફિલ્મ ‘સમ્રાટ પૃથ્વીરાજ’ ત્રીજી જૂને રિલીઝ એટલે કે આજે રિલીઝ થઈ છે, ત્યારે ઉત્તરાખંડમાં પણ આ ફિલ્મને ટેક્સ ફ્રી કરવામાં આવી છે. મુખ્ય પ્રધાન પુષ્કર...
કેજીએફ જોતાં પહેલાં જરા આ વાંચી લેજો,...
આ અઠવાડિયે મોજમસ્તી...’ થોડી મોડી રિલીઝ થઈ એનું એક નક્કર કારણ છે. ગઈ કાલે એટલે કે ગુરુવારે મોડી રાત સુધી હું મેટર લખી શક્યો નહીં, કારણ કે ‘કેજીએફ-ટુ’ જોઈને...
હિરાની ‘મુન્નાભાઈ 3’ બનાવે એવી સંજયની ઈચ્છા
મુંબઈઃ પોતાની કોમેડી હિન્દી ફિલ્મ ‘મુન્નાભાઈ એમબીબીએસ’ને 19 વર્ષ થયા છે ત્યારે અભિનેતા સંજય દત્તે તેના ચાહકોને વિનંતી કરી છે કે તેઓ દિગ્દર્શક રાજકુમાર હિરાનીને આગ્રહ કરે કે તેઓ...
સંજય દત્ત અરુણાચલ પ્રદેશનો બ્રાન્ડ એમ્બેસેડર બન્યો
મુંબઈઃ બોલીવૂડના સુપરસ્ટાર સંજય દત્તને અરુણાચલ પ્રદેશ સરકારે બ્રાન્ડ નિયુક્ત કર્યા છે. એક્ટરે સરકારનો આભાર વ્યક્ત કરતાં ઇન્સ્ટાગ્રામ પર સરકારી અધિકારીઓ સાથે ફોટો શેર કર્યો હતો. સરકારે સંજય દત્ત...
ફિલ્મલાઈનમાં જોડાવાની ત્રિશાલા દત્તે ઘસીને ‘ના’ પાડી
ન્યૂયોર્કઃ બોલીવુડ અભિનેતા સંજય દત્તની પુત્રી ત્રિશાલા દત્તે ગઈ કાલે રાતે ઈન્સ્ટાગ્રામ પર તેનાં ફોલોઅર્સ અને પ્રશંસકો સાથે જાહેર વાર્તાલાપ યોજ્યો હતો અને સવાલોના જવાબ આપ્યાં હતાં. વાર્તાલાપમાં સામેલ...
કોણ છે આર્યન ખાનના ‘સંકટમોચક’ વકીલ સતીશ...
નવી દિલ્હીઃ બોલીવૂડ એક્ટર શાહરુખ ખાને પુત્ર આર્યન ખાનની ડ્રગ્સ મામલે ધરપકડ કર્યા પછી કેસ લડવા માટે જાણીતા સિનિયર વકીલ સતીશ માનશિંદેને નિયુક્ત કર્યા છે. તેઓ નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરો...
‘રાઝી’માં આલિયા જેવો જ રોલ ‘ભુજ’માં નોરાનો
મુંબઈઃ મલ્ટીસ્ટારર ફિલ્મ ‘ભુજઃ ધ પ્રાઈડ ઓફ ઈન્ડિયા’ આવતા આઝાદી દિવસ પૂર્વે રિલીઝ થવાની છે. ભૂતકાળની સત્ય ઘટના પર આધારિત આ ફિલ્મમાં અજય દેવગન, સંજય દત્ત, સોનાક્ષી સિન્હા, નોરા...
અમિતાભે પણ કોરોના-રસીનો પહેલો ડોઝ લીધો
મુંબઈઃ હિન્દી ફિલ્મોના મહાનાયક અમિતાભ બચ્ચને કોરોનાવાઈરસ બીમારી સામે સુરક્ષા પૂરી પાડતી રસીનો પહેલો ડોઝ ગઈ કાલે લીધો હતો. 78-વર્ષના અમિતાભે આ જાણકારી પોતાના બ્લોગ મારફત આપી છે અને...
આમિર કોરોનાનો શિકાર બન્યો; સંજયે રસી લીધી
મુંબઈઃ બોલીવૂડનો એક વધુ સિતારો કોરોનાવાઈરસની ઝપટમાં આવ્યો છે. સુપરસ્ટાર આમિર ખાનના પ્રવક્તાએ જ જાહેરાત કરી છે કે આમિરને કોરોના થયો છે અને એણે પોતાને ઘરમાં જ સેલ્ફ-ક્વોરન્ટીન કરી...