Tag: Railway Ministry
ટ્રેનસેવા રાબેતા મુજબ થતાં સમય લાગશેઃ રેલવેતંત્ર
નવી દિલ્હીઃ રેલવેએ 18 ડિસેમ્બરે કહ્યું હતું કે સામાન્ય ટ્રેન સેવાઓ શરૂ કરવા સંબંધે કોઈ નિશ્ચિત તારીખ જણાવવી સંભવ નથી અને ગયા વર્ષની તુલનાએ આ વર્ષમાં અત્યાર સુધી 87...
રેલવેનું ખાનગીકરણનું કામ જોરમાંઃ 109 રૂટ પર...
નવી દિલ્હીઃ કેન્દ્ર સરકાર દ્વારા સૌપ્રથમ વાર ભારતીય રેલવે નેટવર્ક પર પેસેન્જર ટ્રેન ચલાવવા માટે ખાનગી કંપનીઓને આમંત્રિત કરવામાં આવી છે. રેલવે મંત્રાલયે બુધવારે 109 જોડી રૂટો પર 151...
રેલવે મંત્રાલયે ચેતવણી જાહેર કરી ‘પ્રેમી’ તસવીર,...
નવી દિલ્હી- સોશિયલ મીડિયા પર અવારનવાર કંઈકને કંઈક વાયરલ થતું રહે છે. લોકોને કોઈ પણ રમૂજી તસવીર કે વીડિયો મળે તો લોકો તેને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતાx રહે...
રેલવેએ નિયમોમાં ફેરફાર કરીને 1500 કરોડની વધારાની...
નવી દિલ્હી- ભારતીય રેલવેએ ડિસેમ્બર 2015થી અત્યાર સુધીમાં 1500 કરોડ રૂપિયાની વધારાની આવક રળી છે. રેલવેપ્રધાન પીયૂષ ગોયલે કહ્યું કે, 5થી 12 વર્ષ સુધીના બાળકો માટે આખી ટિકિટ વસૂલવાને...
ત્રણ સિંહના મોત મામલે કેન્દ્ર સરકાર અને...
અમદાવાદ- ગીર અભરાયણ્યમાં ટ્રેનની અડફેટે આવી જતાં ત્રણ સિંહોના મોત થયા હતા, જે મામલે ગુજરાત હાઈકોર્ટમાં શુક્રવારે સુઓમોટો અરજી દાખલ થઈ હતી, અને તેમાં અરજદારે ટ્રેનની ગતિની તપાસની માગ...
રેલવેપ્રવાસમાં ‘ડિજિટલ લોકર’ની સુવિધા મંજૂર, આ દસ્તાવેજો...
નવી દિલ્હીઃ રેલવે મંત્રાલયે યાત્રિકોની ઓળખના પ્રમાણના રૂપમાં ડિજિટલ લોકર સાથે ડિજિટલ આધાર તથા ડ્રાઈવિંગ લાયસન્સને મંજૂરી આપી દીધી છે.રેલવે મંત્રાલયે ડિજિટલ લૉકર સાથે માન્ય ઓળખના પ્રમાણના રૂપમાં રજૂ...