Tag: Nirbhaya case
નિર્ભયા કેસના વકીલો જ હાથરસનો કેસ લડશે
નવી દિલ્હીઃ હાથરસમાં કથિત રીતે એક દલિત યુવતીની સાથે ગેંગરેપ અને એના પછી મૃતદેહને પરિવારની મરજીની વિરુદ્ધ પોલીસે એને અગ્નિદાહ આપતાં લોકોમાં ભારે આક્રોશ છે, ત્યારે બીજી બાજુ રાજકીય...
નિર્ભયાને મળ્યો ન્યાયઃ ક્યાં છે એ વ્યક્તિ...
નવી દિલ્હીઃ નિર્ભયા રેપ કેસમાં ફાંસી બાદ જેટલી ખુશી નિર્ભયાના પરિવારને થઈ છે તેટલા જ રાહતના શ્વાસ તેના મિત્ર અવનીન્દ્ર પાંડેએ લીધા હશે. અવનીન્દ્ર પાંડે આ કેસના એકમાત્ર પ્રત્યક્ષદર્શી...
નિર્ભયાના ગુનેગારોની ફાંસી પર શું કહ્યું બોલીવુડે?
નવી દિલ્હીઃ બોલીવુડના કેટલાય સ્ટાર્સે વર્ષો બાદ નિર્ભયા મામલે મળેલા ન્યાય અને એક માં ની જીતના વખાણ કર્યા છે. આમાં સુષ્મિતા સેન, ઋષિ કપૂર, પ્રીતિ ઝિન્ટા, રિતેશ દેશમુખનો સમાવેશ...
નિર્ભયાના દોષિતોને ફાંસીઃ વડાપ્રધાને કહ્યુ, ન્યાય થયો
નવી દિલ્હીઃ નિર્ભયા ગેંગરેપ અને મર્ડર મામલે ચારેય દોષિતો મુકેશ સિંહ, પવન ગુપ્તા, અક્ષય ઠાકુર અને વિનય શર્માને આજે સવારે ફાંસી આપી દેવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચારેય...
નિર્ભયાને આખરે ન્યાય મળ્યો; ચારેય અપરાધીને ફાંસીના...
નવી દિલ્હી : 2012ની 16 ડિસેંબરની રાતે દિલ્હીમાં દોડતી બસમાં ગેંગરેપનો ભોગ બન્યા બાદ મૃત્યુ પામેલી 23 વર્ષની મેડિકલ વિદ્યાર્થિની 'નિર્ભયા'ને એની પરના અત્યાચારના સાત વર્ષના લાંબા સમયગાળા બાદ...
આવતી કાલે નિર્ભયાના દોષિતોને ફાંસી
નવી દિલ્હીઃ દિલ્હીની તિહાડ જેલમાં નિર્ભયા મામલે ચાર દોષિતોને ફાંસી આપવા માટે પવન જલ્લાદે તૈયારી અને અભ્યાસ પણ કરી લીધો છે. દોષિતોને જેલમાં આવતીકાલે ફઆંસી આપવામાં આવશે. તો દિલ્હી...
નિર્ભયા કેસના અપરાધીની પત્નીએ છૂટાછેડા માટે અરજી...
નવી દિલ્હીઃ 2012ની સાલમાં દિલ્હીમાં મેડિકલ વિદ્યાર્થિની 'નિર્ભયા' પર ગેંગરેપ અને હત્યાના કેસમાં ફાંસીની સજા કરાયેલા ચારમાંના એક અપરાધી અક્ષય સિંહ ઠાકુરની પત્નીએ છૂટાછેડા માટે અરજી કરી છે. અક્ષય...
નિર્ભયા કેસઃ ફાંસીથી બચવા આંતરરાષ્ટ્રીય કોર્ટના દરવાજે...
નવી દિલ્હીઃ નિર્ભયાના દોષિતો ફાંસીથી બચવા માટે સતત નીતનવા ગતકડા કરી રહ્યા છે. ગમે તેમ કરીને તે લોકો ફાંસીથી બચવા માંગે છે ત્યારે હવે નિર્ભયા બળાત્કાર અને હત્યાના મામલામાં...
નિર્ભયા કેસઃ ફાંસી નજીક આવતા પવનનું નવું...
નવી દિલ્હીઃ ફાંસીની તારીખ નજીક આવતા જ નિર્ભયાના ચારેય દોષિતો મૂંઝાયા છે. હવે ફાંસીથી બચવા માટેના તેમની પાસે કાયદાકીય રીતે કોઈ રસ્તા રહ્યા નથી એટલા માટે તેઓ હવે નવા...
નિર્ભયા કેસઃ પવન ગુપ્તાની દયા અરજી ય...
નવી દિલ્હીઃ નિર્ભયાના ચારેય દોષિતો પૈકી એક પવન કુમાર ગુપ્તાની પણ દયા અરજી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ફગાવી દીધી છે. ત્યારે ફાંસીથી બચવાનો તેનો અંતિમ વિકલ્પ પણ ખતમ થઈ ગયો...