Tag: migrant workers
કંટાળેલા શ્રમિકો અમદાવાદમાં હિંસા પર ઉતરી આવ્યા
અમદાવાદ: કોરોના વાઈરસને પગલે લાગુ કરાયેલા લોકડાઉનને લીધે અમદાવાદ શહેરમાં ફસાઈ ગયેલા શ્રમિકોએ આજે અહીં વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલા IIM રોડ પર પોલીસો ઉપર પથ્થરમારો કર્યો હતો.
વતન પરત જવા માંગતા...
UPના ઓરૈયામાં ભીષણ રોડ-અકસ્માતઃ 24 પ્રવાસી મજૂરોનાં...
ઓરૈયાઃ ઉત્તર પ્રદેશના ઓરૈયામાં પ્રવાસી મજૂરો એક દુર્ઘટનાનો શિકાર થયા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર આ દુર્ઘટનામાં 24 મજૂરોનાં મોત થયાં છે અને 15થી 20 લોકો ઈજાગ્રસ્ત થયા છે. એક...
રાહત પેકેજ વહેંચણીનો બીજો દિવસઃ શ્રમિકો, કિસાનોને...
નવી દિલ્હીઃ દેશમાં ‘આત્મનિર્ભર ભારત અભિયાન’ વિશે નાણાપ્રધાન નિર્મલા સીતારામને ગઈ કાલે કોરોના રાહત પેકેજના પહેલા હિસ્સામાં આશરે રૂ. છ લાખ કરોડની યોજનાઓ વિશે માહિતી આપી હતી. આજે નાણાપ્રધાને...
માઇગ્રન્ટ્સની સમસ્યાઃ મમતાની મમત અને અમિત શાહનો...
નવી દિલ્હીઃ કેન્દ્ર સરકાર અને પશ્ચિમ બંગાળ સરકાર વચ્ચે કેટલાય ચકમક થતી જ રહે છે. હવે પ્રવાસી મજૂરોને લઈને બંને સામસામે આવી ગયા છે. ગૃહપ્રધાન અમિત શાહે બંગાળનાં મુખ્ય...
વતન જવાની માંગ સાથે સુરતમાં પરપ્રાંતિયોનો હોબાળો
સુરતઃ શહેરમાં લોકડાઉનમાં ફસાયેલા પરપ્રાંતિયોની સ્થિતિ સૌથી કફોડી બની છે. સુરતમાંથી પરપ્રાંતિયોને પોતાના વતન પરત મોકલવા માટે ખાસ ટ્રેન દોડાવાઈ રહી છે, આ સિવાય બસોનું પણ આયોજન કરાયું છે....
મહારાષ્ટ્રમાં દુર્ઘટનાઃ માલગાડી નીચે કચડાતાં 16 મજૂરનાં...
ઔરંગાબાદઃ મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં એક ગમખ્વાર દુર્ઘટના બની છે. અહીં પાટા પર સૂતેલા પ્રવાસી મજૂરો પરથી ટ્રેન પસાર થતાં તેમનાં મોત થયાં છે. અહેવાલ અનુસાર આ દુર્ઘટનામાં આશરે 16 મજૂરોનાં...
સુરતમાં પોલીસ-પ્રવાસી મજૂરો વચ્ચે અથડામણઃ અશ્રુવાયુ છોડાયો
સુરતઃ સમગ્ર દેશમાં લોકડાઉન-3ના આજથી થયેલા પ્રારંભ સાથે ગુજરાતના પ્રવાસી મજૂરો તેમના વતન જવાનું શરૂઆત થઈ, પરંતુ વાહનવ્યવહાર ઠપ થઈ જતાં પરપ્રાંતીય મજૂરોએ મનેકમને સુરતમાં શહેરમાં રહેવાની ફરજ પડી....
લોકડાઉનઃ અટવાયેલા લોકોને વતન પહોંચાડવાની વ્યવસ્થાની પરવાનગી...
નવી દિલ્હીઃ કોરોના વાઈરસને કારણે દેશભરમાં લાગુ કરાયેલા લોકડાઉનને કેન્દ્ર સરકારે વધુ હળવું બનાવ્યું છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે રાજ્યોને પરવાનગી આપી છે કે અનેક રાજ્યોમાં ફસાઈ ગયેલા માઈગન્ર્ટ કામદારો,...