Tag: migrant workers
બાન્દ્રામાં મજૂરોના એકત્ર થવાની ઘટના: શખ્સ 21...
મુંબઈઃ કોરોના વાઈરસનો ફેલાવો રોકવા માટે લોકડાઉન સ્થિતિ છે ત્યારે ગઈ કાલે બાન્દ્રા (વેસ્ટ) રેલવે સ્ટેશનની બહાર હજારો સ્થળાંતરિત કામદારો એકત્ર થયા બાદ મુંબઈ પોલીસે જેની ધરપકડ કરી હતી...
મુંબઈઃ બાન્દ્રા સ્ટેશનની બહાર હજારો માઈગ્રન્ટ કામદારો...
મુંબઈઃ કોરોના વાઈરસનો ફેલાવો રોકવા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવ્યાપી લોકડાઉનની મુદતને 3 મે સુધી વધારવાની જાહેરાત કરી દીધી છે ત્યારે મુંબઈમાં કામ અને પૈસા વગર અટવાઈ ગયેલા...
મુંબઈમાં AC મિની બસોનો ઉપયોગ ફૂડ પેકેટ્સના...
મુંબઈઃ શહેરમાં 20થી પણ વધારે દિવસોથી કોરોના વાઈરસ સામેના જંગમાં લોકડાઉન લાગુ છે. આને કારણે રોજનું કમાઈને પોતાનું અને પરિવારજનોનું પેટ ભરનાર મજૂરો, કામદારોની હાલત કફોડી થઈ ગઈ છે.
આવા...
સરકારે SCને કહ્યું, ‘હવે એક પણ માઈગ્રન્ટ...
નવી દિલ્હીઃ કોરોના વાઈરસના ફેલાવાને રોકવા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 14 એપ્રિલ સુધી ભારતમાં લોકડાઉન લાગુ કરાવ્યું છે, પણ વીતી ગયેલા અમુક દિવસોમાં સ્થળાંતરિત કામદારો, મજૂરો, ગરીબો ઘણા...
માઈગ્રન્ટ લોકોની હિજરત રોકવા રાજ્ય, જિલ્લા સરહદો...
નવી દિલ્હીઃ કોરોના વાઈરસનો ફેલાવો રોકવા માટે હાલ જ્યારે આખા દેશમાં 21-દિવસનું લોકડાઉન ઘોષિત કરાયું છે ત્યારે સ્થળાંતરિત મજૂરો-કામદારોની હિલચાલને રોકવા માટે રાજ્ય તથા જિલ્લા સરહદોને અસરકારક રીતે બંધ...
અમૃતસર ટ્રેનકાંડમાં માર્યા ગયેલાઓમાં મોટા ભાગના યૂપી,...
અમૃતસર - ગયા શુક્રવારે અહીં 61 જણનો ભોગ લેનાર ટ્રેન અકસ્માતમાં મોટા ભાગનાં મૃતકો ઉત્તર પ્રદેશ અને બિહારના સ્થળાંતરિત મજૂરો હતા.
અમૃતસર જિલ્લા વહીવટીતંત્રના એક અધિકારીએ આ જાણકારી આપી છે.
મૃતકો...
ગુજરાતમાંથી પરપ્રાંતિયોની હિજરતઃ રૂપાણી, અલ્પેશ સામે બિહારમાં...
ગુજરાતમાં પરપ્રાંતિય લોકો પર કરાયેલા હુમલાઓના મામલે નવો વળાંક આવ્યો છે. બિહારથી ગુજરાતમાં આવેલા પરપ્રાંતિય મજૂરો પર કરાયેલા હુમલા સામે બિહારના પટનાની કોર્ટમાં કેસ કરવામાં આવ્યો છે. આ કેસ...