Tag: fishermen
પાકિસ્તાને બે બોટ, 12 માછીમારોનું અપહરણ કર્યું
દ્વારકાઃ પાકિસ્તાને ફરી એક વાર અવળચંડાઈ કરી છે. પાકિસ્તાન મરીને ભારતીય બે બોટ અને 12 જેટલા માછીમારોનું અપહરણ કર્યું છે. IMBL નજીકથી પાકિસ્તાન મરીન સિક્યોરિટી એજન્સીએ ભારતીય બોટ અને...
યુવતીઓએ જળકુંભીમાંથી બનાવ્યાં ઉત્પાદનોઃ 100 મહિલાઓને રોજગારી
ગુવાહાટીઃ જીવનમાં આવતી મુશ્કેલીઓ તમને તક આપે છે. આવી મુશ્કેલીઓમાં કાં તો માણસ તૂટી જાય છે અથવા એ મુશ્કેલીમાંથી માર્ગ કાઢીને સફળતાના શિખર સર કરે છે. આસામના પરિવારની યુવતીઓએ...
મહારાષ્ટ્રના-માછીમારોની બોટ પર પાકિસ્તાનનો-ગોળીબારઃ ભારતે-લીધી ઘટનાની ‘ગંભીર’-નોંધ
મુંબઈઃ ગુજરાતના ઓખા બંદર નજીક અરબી સમુદ્રમાં આંતરરાષ્ટ્રીય દરિયાઈ સીમા નજીક ગયા શનિવારે બપોરે લગભગ 4 વાગ્યે પાકિસ્તાન નૌકાદળની શાખા, પાકિસ્તાન મેરિટાઈમ સિક્યુરિટી એજન્સી (પીએમએસએ)ના જવાનોએ એક ભારતીય માછીમારી...
ગુજરાત સમુદ્રકાંઠે વાવાઝોડું ફૂંકાવાની આગાહી
અમદાવાદઃ ભારતીય હવામાન વિભાગે આગાહી કરી છે કે ગુજરાતના સમુદ્રકાંઠે વાવાઝોડું ફૂંકાઈ શકે છે. તેણે માછીમારોને ચેતવણી આપી છે કે તેમણે 2 ઓક્ટોબર સુધી દરિયો ખેડવા જવું નહીં. તે...
અરબી-સમુદ્રમાં આકાર લેતું ‘તૌક્તે’ ચક્રવાતઃ માછીમારોને ચેતવણી
મુંબઈઃ અરબી સમુદ્રમાં આકાર લઈ રહેલા સમુદ્રી વાવાઝોડું ‘તૌક્તે’ને ધ્યાનમાં લઈને ભારતીય કોસ્ટ ગાર્ડે માછીમારીના વિભાગ માટે ચેતવણી બહાર પાડી છે. તેણે જણાવ્યું છે કે ગુજરાત, મહારાષ્ટ્ર સહિત દેશના...
અન્ય રાજ્યોમાં ફસાયેલા માછીમારો માટે રાહુલ ગાંધીની...
નવી દિલ્હીઃ આંધ્રપ્રદેશના કેટલાક માછીમારો લોકડાઉનના કારણે ગુજરાતમાં ફસાઈ ગયા છે અને તેઓ પોતાના ધરે પહોંચવા માંગે છે. આ માટે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પાસેથી મદદ માંગી...
૨૦૧૬થી પાકિસ્તાનની જેલમાંથી ૧,૪૪૭ ભારતીય માછીમારોને મુક્ત...
નવી દિલ્હી - નરેન્દ્ર મોદીની સરકારે દેશમાં સત્તાનાં સૂત્રો સંભાળ્યા ત્યારપછી, ૨૦૧૬ની સાલથી લઈને અત્યાર સુધીમાં પાકિસ્તાનની જેલોમાંથી વધુમાં વધુ ૧,૪૪૭ ભારતીય માછીમારોને મુક્ત કરવામાં આવ્યા છે.
આ જાણકારી આજે...
પાકિસ્તાને છોડેલાં માછીમારો ગુજરાત આવવા રવાના, આજે...
વડોદરાઃ પાકિસ્તાન દ્વારા શનિવારના રોજ મુક્ત કરવામાં આવેલા 100 જેટલા માછીમારો આજે અહીં પહોંચવાની સંભાવના છે. પાકિસ્તાને બંને દેશો વચ્ચે ઉત્પન્ન થયેલા તણાવને ઘટાડવાને લઈને સદભાવના અંતર્ગત માછીમારોને મુક્ત...