Home Tags Coronavirus lockdown

Tag: Coronavirus lockdown

સલમાનની ‘રાધે’ 13-મેએ ઈદમાં જ રિલીઝ કરાશે

મુંબઈઃ બોલીવૂડ સુપરસ્ટાર સલમાન ખાન ઘણા વખતથી પોતાની નવી ફિલ્મને ખાસ ઈદના તહેવારમાં જ રિલીઝ કરતો આવ્યો છે. પરંતુ કોરોનાવાઈરસ રોગચાળાનો ફેલાવો અને તેને કારણે લાગુ કરાયેલા દેશવ્યાપી લોકડાઉનને...

ભારત અનલોક-1 થયું; ભગવાનનાં મંદિરો ખૂલ્યા…

ગુજરાત સોમનાથ મંદિરગુજરાત સોમનાથ મંદિરગુજરાતના દ્વારકા શહેરના દ્વારકાધીશ મંદિરનું દ્રશ્ય ગુજરાતના દ્વારકા શહેરના દ્વારકાધીશ મંદિરનું દ્રશ્ય ગુજરાતના દ્વારકા શહેરના દ્વારકાધીશ મંદિરનું દ્રશ્ય ગુજરાતના દ્વારકા શહેરના દ્વારકાધીશ મંદિરનું દ્રશ્ય ...

મુંબઈના શ્રમિકોને પ્રેમનો સ્પર્શ એટલે ‘સર્કલ ઓફ...

અમદાવાદઃ કોરોના વાઇરસના સંકટને કારણે દેશભરમાં છેલ્લા બે મહિનાથી લોકડાઉન છે. આ લોકડાઉનને પગલે સૌથી વધુ કફોડી હાલત શ્રમિકો, દૈનિક મજૂરો અને પ્રાણીઓની થઈ છે. આ ઉપરાંત અનેક ફ્રન્ટલાઇનર્સ,...

લોકડાઉન નિયમોનો ભંગ થયોઃ મુંબઈમાં શરાબની દુકાનો...

મુંબઈઃ મુંબઈમાં વાઈન શોપ્સની બહાર શરાબી લોકોની બે દિવસથી અપાર ભીડ થતી હોવાને કારણે અને લોકો તથા દુકાનના માલિકો સોશિયલ ડિસ્ટન્સિંગ નિયમનું પાલન કરતા ન હોવાથી શરાબની દુકાનોને બુધવારથી...

દેશવ્યાપી લોકડાઉન લંબાવાયુંઃ 17 મે સુધી અમલમાં...

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ મંત્રાલયે કોરોના વાઈરસ રોગચાળા સંબંધિત દેશવ્યાપી લોકડાઉનની મુદતને 4 મેથી બે વધુ સપ્તાહ સુધી લંબાવી દીધી છે. લોકડાઉન-3 17 મે સુધી અમલમાં રહેશે. સરકારે આ ત્રીજી...

રિલાયન્સના અધિકારીઓના પગારમાં કાપ; મુકેશ અંબાણી પગાર...

મુંબઈઃ કોરોના વાઈરસને કારણે દેશભરમાં લાગુ કરાયેલા લોકડાઉનને કારણે ઉદ્યોગક્ષેત્રને કારમો ફટકો પડ્યો છે. આને કારણે દેશની સૌથી મોટી કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડે તેના મોટા ભાગના કર્મચારીઓના પગારમાં 10થી...

PM-CMની બેઠકમાં લોકડાઉનને વધારવા વિશે ચર્ચા થશે?

નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાઇરસથી 27,000 લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને 800 લોકોનાં મોત થયાં છે. કોરોના સંકટ અને લોકડાઉનની વચ્ચે વડા પ્રધાન રાજ્યોના મુખ્ય પ્રધાનોથી વિડિયો કોન્ફરન્સિંગ...

લોકડાઉનથી પર્યાવરણનું તાળું ખૂલી ગયું!

નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાઇરસને લીધે 40 દિવસો સુધી લોકડાઉન લગાડવામાં આવ્યું છે.  આ દરમ્યાન દેશના મોટા ભાગના વિસ્તારોમાં વાયુ પ્રદૂષણમાં જબરદસ્ત ઘટાડો નોંધાયો હતો. દેશમાં 25 માર્ચથી 15...

મહારાષ્ટ્રમાં શરાબની દુકાનો ખોલવાની પરવાનગી નહીંઃ આરોગ્ય...

મુંબઈઃ મહારાષ્ટ્રમાં લોકડાઉન દરમિયાન શરાબની દુકાનો ખુલ્લી રાખવાના મુદ્દે રાજ્યના આરોગ્ય પ્રધાન રાજેશ ટોપેએ 'અબાઉટ ટર્ન' કર્યું છે. ગઈ કાલે એમણે કહ્યું હતું કે જો શરાબની દુકાનવાળાઓ સોશિયલ ડિસ્ટન્સિંગ...

લોકડાઉનની માર્ગદર્શિકાનું પાલન કરોઃ કેન્દ્રનો રાજ્યોને આદેશ

નવી દિલ્હીઃ કેન્દ્રએ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને નિર્દેશ આપતાં કહ્યું છે કે તેઓ બધા કોરોના વાઇરસ રોગચાળાથી લડવા માટે કરવામાં આવેલા લોકડાઉન માર્ગદર્શિકાનું સખતાઈથી પાલન કરે અને એનું...