ભારત અનલોક-1 થયું; ભગવાનનાં મંદિરો ખૂલ્યા…

કોરોના વાઈરસના ફેલાવાને કારણે 25 માર્ચથી લાગુ કરાયેલા દેશવ્યાપી લોકડાઉનને હવે સરકાર ધીમે ધીમે હટાવી રહી છે. હાલ લોકડાઉન-5 લાગુ છે, પણ એમાં ઘણી છૂટછાટો આપવામાં આવી છે. તે અંતર્ગત સોમવાર, 8 જૂને મંદિરો, મસ્જિદો, ચર્ચ, ગુરુદ્વારાઓને અમુક શરતો સાથે ખુલ્લા મૂકવાની પરવાનગી આપવામાં આવી છે. શ્રદ્ધાળુઓ સોશિયલ ડિસ્ટન્સિંગ નિયમનું પાલન કરીને દર્શન કરતા જોવા મળ્યા હતા. આ તસવીર ગુજરાતના સોમનાથ મંદિરની છે.

ગુજરાત સોમનાથ મંદિરગુજરાત સોમનાથ મંદિરગુજરાતના દ્વારકા શહેરના દ્વારકાધીશ મંદિરનું દ્રશ્ય ગુજરાતના દ્વારકા શહેરના દ્વારકાધીશ મંદિરનું દ્રશ્ય ગુજરાતના દ્વારકા શહેરના દ્વારકાધીશ મંદિરનું દ્રશ્ય ગુજરાતના દ્વારકા શહેરના દ્વારકાધીશ મંદિરનું દ્રશ્ય

8 જૂનથી દેશભરમાં કોરોના કન્ટેનમેન્ટ ઝોનને બાદ કરતાં અન્ય વિસ્તારોમાં શોપિંગ મોલ્સ અને હોટેલ-રેસ્ટોરન્ટ્સને પણ નિયમોના પાલન અનુસાર ફરી ખુલ્લા મૂકવામાં આવ્યા છે.