Tag: Somnath Temple
વડા પ્રધાન મોદીએ સોમનાથ મંદિરમાં પૂજા કરી
વેરાવળઃ ગીર સોમનાથ જિલ્લામાં આવેલા ભગવાન શંકરને સમર્પિત સોમનાથ મંદિરની આજે સવારે મુલાકાતે જઈને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ત્યાં દર્શન કર્યા હતા અને પૂજા-અર્ચના, પ્રાર્થના કરી હતી તથા સોમનાથદાદાના...
કોરોના રોગચાળોઃ સોમનાથ મંદિર અનિશ્ચિત સમય માટે...
વેરાવળઃ ગુજરાતભરમાં કોરોનાવાઈરસ રોગચાળાનો ફેલાવો વધતાં અત્રેના સુપ્રસિદ્ધ સોમનાથ મંદિરને સાવચેતીના પગલાં તરીકે આજથી અનિશ્ચિત સમય માટે દર્શનાર્થીઓ માટે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. શ્રદ્ધાળુઓ સોશિયલ મિડિયાના માધ્યમથી...
ભારત અનલોક-1 થયું; ભગવાનનાં મંદિરો ખૂલ્યા…
ગુજરાત સોમનાથ મંદિરગુજરાત સોમનાથ મંદિરગુજરાતના દ્વારકા શહેરના દ્વારકાધીશ મંદિરનું દ્રશ્ય ગુજરાતના દ્વારકા શહેરના દ્વારકાધીશ મંદિરનું દ્રશ્ય ગુજરાતના દ્વારકા શહેરના દ્વારકાધીશ મંદિરનું દ્રશ્ય ગુજરાતના દ્વારકા શહેરના દ્વારકાધીશ મંદિરનું દ્રશ્ય
...
સોમનાથઃ મહાશિવરાત્રી પર મહાદેવની ભક્તિમાં લીન થયા...
નવી દિલ્હીઃ આજે મહાશિવરાત્રિનું મહાપર્વ છે. શિવમહાપુરાણમાં કહેવામાં આવ્યું છે કે શિવરાત્રિ ભગવાન શિવને ખૂબ પ્રિય છે. આજના દિવસે ભગવાન ભોળાનાથની પૂજા અર્ચના કરવાનું વિશેષ મહત્વ બતાવવામાં આવ્યું છે.
સોમનાથ...
સોમનાથને શ્રેષ્ઠ સ્વચ્છ તીર્થધામનો એવોર્ડ…
ગીર સોમનાથઃ દ્વાદશ જયોતિર્લિંગના પ્રથમ જ્યોતિર્લિંગ અને ગુજરાતના પવિત્ર યાત્રાધામ એવા સોમનાથને શ્રેષ્ઠ સ્વચ્છ તીર્થધામ તરીકેનો એવોર્ડ મળ્યો છે. કેન્દ્ર સરકારના જલશક્તિ, પેયજળ અને સ્વચ્છતા મંત્રાલય દ્વારા આ એવોર્ડની...
આધ્યાત્માનંદજી મહારાજે યોજી સોમનાથમાં યોગશિબિર..
સોમનાથ ટ્રસ્ટ દ્વારા યોગશિબિરનું આયોજન કરવામાં આવ્યું.
યોગાચાર્ય સ્વામી આધ્યાત્માનંદજી મહારાજ નિર્દેશિત-806મી યોગશીબીરનો સોમનાથ પથિકાશ્રમ ડોમ ખાતે પ્રારંભ કરવામાં આવ્યો હતો.
શિવાનંદ આશ્રમ (અમદાવાદના) સુપ્રસિધ્ધ યોગાચાર્ય સ્વામી આધ્યાત્માનંદજી મહારાજ દ્વારા સવારે 06:00...
શ્રાવણના પ્રથમ સોમવારે સોમનાથમાં ભક્તોનું ઘોડાપૂર, પાલખી...
સોમનાથઃ ભક્તોને અતિપ્રિય એવો શ્રાવણ માસ અને તેમાં આવતો પ્રથમ સોમવાર હોય એટલે તમામ શિવમંદિરોમાં ભક્તોનો સાગર સાગર છલકાતો જોવા મળે છે. ત્યારે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથમાં ભાવિકોના ઘોડાપૂર ઉમટ્યાં...
મહાશિવરાત્રિ: સોમનાથ ખાતે પારંપરિક રીતે જ્યોત પૂજન
સોમનાથઃ મહાશિવરાત્રિની રાત્રે સોમનાથ ખાતે પારંપરીક રીતે જ્યોત પૂજન કરવામાં આવ્યું હતું. આ પૂજનમાં ટ્રસ્ટી સેક્રેટરી પ્રવીણ લહેરી, ગુજરાતના રાજ્ય પ્રધાન વિભાવરી બેન દવેના હસ્તે પૂજા કરવામાં આવી...