Tag: Covid 19
કોરોનાના 17,407ના નવા કેસ, 89નાં મોત
નવી દિલ્હીઃ દેશમાં ફરી એક વાર કોરાના વાઇરસના નિરંતર નવા કેસ વધી રહ્યા છે. જોકે દેશમાં નવા કેસો ઘણા સમયથી 20,000થી નીચે આવી રહ્યા છે. દેશમાં કોવિડ-19ના કુલ કેસોની...
કોરોના-રસી ન લેનારને હજ-યાત્રા કરવા નહીં મળે
રિયાધઃ સાઉદી અરેબિયાની સરકારે નક્કી કર્યું છે કે આ વખતે કોરોના વાઈરસ મહાબીમારીના ફેલાવાને ધ્યાનમાં રાખીને હજ શ્રદ્ધાળુઓ માટે કોરોના-વિરોધી રસી લેવાનું ફરજિયાત કરવું. સાઉદી અરેબિયાના આરોગ્ય મંત્રાલયના અધિકારીઓનું...
કોરોનાના 14,989ના નવા કેસ, 98નાં મોત
નવી દિલ્હીઃ દેશમાં ફરી એક વાર કોરાના વાઇરસના સતત નવા કેસ વધી રહ્યા છે. જોકે દેશમાં નવા કેસો ઘણા સમયથી 20,000થી નીચે આવી રહ્યા છે. દેશમાં કોવિડ-19ના કુલ કેસોની...
કોરોના-રસી આપવાની દેશની તમામ ખાનગી હોસ્પિટલોને મંજૂરી
નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે એક મહત્ત્વનો નિર્ણય લઈને દેશમાં તમામ ખાનગી હોસ્પિટલોને કોવિડ વેક્સિનેશન સેન્ટર તરીકે કામ કરવાની મંજૂરી આપી છે. અગાઉ માત્ર, આયુષ્માન ભારત-પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (AB-PM...
ક્રિકેટ કોચ રવિ શાસ્ત્રીએ અમદાવાદમાં કોરોના-રસી લીધી
અમદાવાદઃ ભારતીય ક્રિકેટ ટીમના હેડ કોચ રવિ શાસ્ત્રીએ આજે અહીં એપોલો હોસ્પિટલમાં જઈને કોરોના વાઈરસ-વિરોધી રસીનો પોતાનો પહેલો ડોઝ લીધો હતો. તેમણે આ જાણકારી અને પોતાની તસવીર ટ્વિટર હેન્ડલ...
ડો.હર્ષવર્ધને પત્ની સાથે ખાનગી હોસ્પિટલમાં જઈ કોરોના-રસી...
નવી દિલ્હીઃ કેન્દ્રીય આરોગ્ય પ્રધાન ડો. હર્ષવર્ધને એમના પત્ની સાથે આજે કોરોના વાઈરસ-વિરોધી રસીનો પહેલો ડોઝ લીધો હતો. દંપતી અત્રે દિલ્હી હાર્ટ એન્ડ લન્ગ ઈન્સ્ટિટ્યૂટ હોસ્પિટલ ખાતે ગયાં હતા...
કોરોનાનો ગભરાટઃ પ્લેટફોર્મ ટિકિટ પાંચ ગણી કરાઈ
મુંબઈઃ કોરોના વાઈરસ રોગચાળાના ફરી વધી ગયેલા કેસને કાબૂમાં રાખવા માટે સત્તાવાળાઓએ રેલવે પ્લેટફોર્મ ટિકિટની કિંમત વધારી દેવાનું નક્કી કર્યું છે. મધ્ય રેલવેએ મુંબઈ મેટ્રોપોલિટન રીજન (એમએમઆર)માં કેટલાક મહત્ત્વના...
ભારતમાં અબજોપતિઓની સંખ્યામાં 40નો ઉમેરો થયો
મુંબઈઃ કોરોના વાઈરસ રોગચાળાથી ગ્રસ્ત રહેલા 2020ના વર્ષમાં અબજોપતિઓના સમૂહમાં 40 ભારતીયો પ્રવેશ્યા છે. આ સાથે, ‘હુરુન ગ્લોબલ રિચ’ની પ્રતિષ્ઠિત યાદીનો આંકડો વધીને 177 થયો છે.
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન...
કોરોનાના 12,286ના નવા કેસ, 91નાં મોત
નવી દિલ્હીઃ દેશમાં ફરી એક વાર કોરાના વાઇરસના સતત નવા કેસ વધી રહ્યા છે. જોકે દેશમાં નવા કેસો ઘણા સમયથી 20,000થી નીચે આવી રહ્યા છે. દેશમાં કોવિડ-19ના કુલ કેસોની...
એર ઈન્ડિયાના પાઈલટ્સની રજાઓ અચાનક રદ કરાઈ
નવી દિલ્હીઃ કેન્દ્ર સરકાર હસ્તકની એરલાઈન એર ઈન્ડિયાએ આજે એક ઓર્ડર બહાર પાડીને તેના પાઈલટ્સને જણાવ્યું છે કે એમની તમામ પ્રકારની રજાઓ તાત્કાલિક અસરથી રદ કરવામાં આવી છે.
તમામ પાઈલટ્સને...