Tag: Covid 19
કોરોનાસંકટઃ 14 એપ્રિલની રાતથી પંદર દિવસ સુધી...
મુંબઈઃ મહારાષ્ટ્રમાં જીવલેણ કોરોનાવાઈરસ મહાબીમારીના કેસ ખૂબ વધી ગયા છે અને રોગચાળાને અંકુશમાં લાવવા માટે રાજ્યભરમાં આવતીકાલે 14 એપ્રિલે રાતે 8 વાગ્યાથી પંદર દિવસ સુધી સંચારબંધી (કર્ફ્યૂ) લાગુ કરવાની...
લોકડાઉનની સંભાવનાઃ ખરીદી માટે મુંબઈગરાંએ કરી પડાપડી
મુંબઈઃ મહારાષ્ટ્ર રાજ્યમાં કોરોનાવાઈરસ બીમારીના કેસ ખૂબ જ વધી ગયા છે અને રોગચાળાની ચેનને તોડવા માટે રાજ્ય સરકાર લોકડાઉન લાગુ કરવાની વિચારણા હેઠળ છે ત્યારે મુંબઈવાસીઓમાં ગભરાટ ફેલાયો છે...
કોરોના સંક્રમણથી મૃતકોની સંખ્યા ઝડપથી વધશેઃ WHO
જિનિવાઃ વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)ના અધિકારીઓએ ચેતવણી આપી છે કે વિશ્વભરની સરકારોના તમામ ઉપાયો છતાં કોરોના રોગચાળો બહુ ઝડપથી પ્રસરી રહ્યો છે. આટલું જ નહીં, કોરોના રોગચાળો એક મોટું...
સતત ત્રીજા દિવસે દોઢ-લાખથી વધુ કોરોનાના નવા...
નવી દિલ્હીઃ દેશમાં કોરાના વાઇરસના કેસોમાં ફરી એક વાર ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. દેશમાં કોરોનાની સ્થિતિ બદથી બદતર થઈ રહી છે. દેશમાં કોરોનાની બીજી લહેર વધુ ઘાતક બની...
મહારાષ્ટ્રમાં SSC, HSC બોર્ડ પરીક્ષા મોકૂફ
મુંબઈઃ કોરોનાવાઈરસ રોગચાળો ફેલાયો હોવાને કારણે મહારાષ્ટ્ર સરકારે રાજ્ય શિક્ષણ બોર્ડ દ્વારા 10મા અને 12મા ધોરણ (એસએસસી અને એચએસસી)ની લેવામાં આવતી પરીક્ષાને મોકૂફ રાખી છે. સરકારના આ નિર્ણયથી માતા-પિતા/વાલીઓ...
કોરોનાના 1,68,912ના નવા કેસ, 904નાં મોત
નવી દિલ્હીઃ દેશમાં કોરાના વાઇરસના કેસોમાં ફરી એક વાર નિરંતર વધારો થઈ રહ્યો છે. દેશમાં કોરોનાની સ્થિતિ બદથી બદતર થઈ રહી છે. દેશમાં કોરોનાની બીજી લહેર વધુ ઘાતક બની...
પરિસ્થિતિ ન સુધરે ત્યાંસુધી રેમડેસિવીર-ઈન્જેક્શન્સની નિકાસ સસ્પેન્ડ
નવી દિલ્હીઃ ભારત સરકારે વાઈરલ તાવ-પ્રતિબંધાત્મક દવા રેમડેસિવીરની નિકાસ પર પ્રતિબંધ મૂકી દીધો છે. દેશમાં કોરોનાવાઈરસ બીમારીના કેસ ખૂબ વધી ગયા છે તેથી પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં લઈને કેન્દ્ર સરકારે...
કેનેડામાં કોરોનાના નવા-ચેપ ફેલાતાં નવા કેસ વધ્યા
ઓટાવાઃ કેનેડામાં ચેપી બીમારી કોરોનાવાઈરસના નવા પ્રકાર ઝડપથી ફેલાતાં દેશમાં કોરોનાની ત્રીજી લહેર વ્યાપી છે. શનિવાર બપોર સુધીમાં, કેનેડાભરમાં નવા પ્રકારના કુલ 30,108 કેસ નોંધાયા હતા. આમાં B.1.1.7 પ્રકારના...
કોરોના પર કેન્દ્રનો કન્ટ્રોલ નથીઃ રાહુલના પ્રહાર
નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી સરકારની ઝાટકણી કાઢતાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ આજે કહ્યું કે કેન્દ્ર સરકાર ન તો કોરોનાવાઈરસ રોગચાળાના ફેલાવા પર કોઈ અંકુશ મેળવી શકી છે...