Tag: Anupam Kher
કિરણ ખેરે વેન્ટિલેટર ખરીદવા 1-કરોડનું દાન આપ્યું
મુંબઈઃ ફિલ્મ અભિનેત્રી અને રાજકારણી કિરણ ખેરને બ્લડ કેન્સરના એક પ્રકાર મલ્ટિપલ માયલોમા હોવાનું નિદાન થયું છે. તેના ફેન્સ અને ફ્રેન્ડ્સ અને બોલીવુડના લોકો તેના ઝડપથી સ્વસ્થ થવા માટે...
અનુપમ ખેરને ‘ડો.મનમોહનસિંહ’ બનાવનાર મેકઅપ આર્ટિસ્ટનું નિધન
મુંબઈઃ હિન્દી ફિલ્મ ‘ધ એક્સીડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર’માં ભૂતપૂર્વ વડા પ્રધાન ડો. મનમોહનસિંહના પાત્ર માટે પોતાનો મેકઅપ કરનાર યુવાન વયના મેકઅપ આર્ટિસ્ટનું નિધન થતાં અભિનેતા અનુપમ ખેર શોકગ્રસ્ત થયા છે....
કિરણ ખેરને કેન્સર છેઃ અનુપમ ખેરનું સમર્થન
મુંબઈઃ ભાજપનાં ચંડીગઢના સંસદસભ્ય અને અભિનેત્રી કિરણ ખેરને બ્લડ કેન્સર થયું હોવાના અહેવાલોને એમનાં પતિ અને અભિનેતા અનુપમ ખેરે આજે સમર્થન આપ્યું છે. કિરણને મલ્ટીપલ માઈલોમા ટાઈપનું બ્લડ કેન્સર...
અનુપમ ખેર ફરી અમેરિકા રહેવા જતા રહેશે
મુંબઈઃ હિન્દી ફિલ્મોના ચરિત્ર અભિનેતા અનુપમ ખેર ફરી ન્યૂયોર્કમાં રહેવા જવાના છે. ભારતમાં (મુંબઈમાં) આઠ મહિના રહ્યા બાદ પાછા ફરતા પહેલાં એમણે સોશિયલ મિડિયા પર એમના બે મિત્ર –...
ગુજરાતી અભિનેતા દીપક દવેનું ન્યુયોર્કમાં હૃદયરોગના હુમલાને...
અમદાવાદ: ગુજરાતી અભિનેતા દીપક દવેનું હૃદયરોગના હુમલાને કારણે ન્યુયોર્કમાં અકાળે નિધન થયું છે. દીપક દવે જાણીતા ગુજરાતી કવિ, નાટ્યલેખક, નવલકથાકાર અને 'જન્મભૂમિ' અને 'પ્રવાસી' અખબારોના ભૂતપૂર્વ તંત્રી સ્વ. હરિન્દ્ર...
‘તમે કૃતઘ્ન માણસ છો’: સુષ્મા સ્વરાજનાં પતિએ...
નવી દિલ્હી - પીઢ બોલીવૂડ અભિનેતાઓ નસીરુદ્દીન શાહ અને અનુપમ ખેર વચ્ચે શાબ્દિક યુદ્ધ ફાટી નીકળ્યું છે. આ શાબ્દિક ઝઘડો શાહે એક મુલાકાતમાં ખેરને જોકર કહ્યા એમાંથી થયો છે.
શાહે...
આ બોલીવુડ એક્ટરની માતાને ન્યૂયોર્કમાં લાગી ચાની...
મુંબઈઃ બોલીવુડના જાણીતા એક્ટર અનુપમ ખેર અત્યારે પોતાની ફિલ્મના શૂટીંગ અને પોતાના પર્સનલ કામના કારણે મોટાભાગનો સમય વિદેશમાં પસાર કરી રહ્યા છે. અનુપમ ખેર ઘણીવાર પોતાનો વીડિયો સોશિયલ મીડિયા...
‘મિસ્ટર ઈન્ડિયા’ના ‘મોગેમ્બો’ રોલ માટે પહેલા મારી...
મુંબઈ - બોલીવૂડ ચરિત્ર અભિનેતા અનુપમ ખેરનું કહેવું છે કે 1987માં રિલીઝ થયેલી શેખર કપૂર દિગ્દર્શિત 'મિસ્ટર ઈન્ડિયા' ફિલ્મમાં 'મોગેમ્બો' પાત્ર માટે પહેલી પસંદગી અમરીશ પુરી નહીં, પણ પોતે...
‘ડર’ ફિલ્મ બાદ 16 વર્ષ સુધી હું...
મુંબઈ - 1993માં આવેલી અને સુપરહિટ નિવડેલી હિન્દી ફિલ્મ 'ડર'ના સેટ પર સની દેઓલને થયેલો એક ઝઘડો બહુ ચર્ચામાં રહ્યો હતો.
હાલમાં જ એક ઈન્ટરવ્યૂમાં સની દેઓલે કહ્યું હતું કે...
મોદીના શપથવિધિ સમારોહમાં કંગના, અનુપમ ખેર, અનિલ...
નવી દિલ્હી - વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે બીજી વાર વડા પ્રધાન તરીકે શપથ ગ્રહણ કરશે. સાંજે 7 વાગ્યે રાષ્ટ્રપતિ ભવન ખાતે શપથવિધિ સમારોહ યોજવામાં આવનાર છે. એમાં હાજર...