Tag: Anupam Kher
‘ધ કશ્મીર ફાઇલ્સ’ને ખોટી કહેનાર હવે શું...
મુંબઈઃ આતંકવાદીઓએ કશ્મીરી પંડિતોને ધમકી આપી છે કે તેઓ કાશ્મીરમાંથી ચાલ્યા જાય. જમ્મુ-કશ્મીરના બડગામ જિલ્લામાં આતંકવાદીઓએ રાહુલની હત્યા કરી હતી, ત્યારે બોલીવૂડ એક્ટર અનુપમ ખેરે 12 મેએ કશ્મીરી પંડિત...
દરેક ભારતીયએ ‘કશ્મીર-ફાઈલ્સ’ ફિલ્મ જોવી જોઈએઃ આમિરખાન
નવી દિલ્હીઃ દક્ષિણ ભારતીય ફિલ્મોના જાણીતા દિગ્દર્શક એસ.એસ. રાજમૌલીની આગામી નવી ફિલ્મ ‘RRR’ માટે ગઈ કાલે અત્રે ચાહકો માટે યોજવામાં આવેલા એક કાર્યક્રમમાં બોલીવુડ સુપરસ્ટાર આમિર ખાને પણ ભાગ...
કાશ્મીરઃ એટલું સત્ય છે કે લોકોને જૂઠાણું...
ભારતીય સિને જગતમાં કોઈ ફિલ્મને નહિવત પ્રમોશન છતાં ખોબલે ખોબલે પ્રશંસા મળી હોય એવું કદાચ ભાગ્યે જ બન્યું હશે. ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ને જે રીતે દર્શકોએ વધાવી લીધી છે...
ગુજરાતમાં ‘ધ કશ્મીર ફાઈલ્સ’ ફિલ્મ ટેક્સ-ફ્રી
અમદાવાદઃ હરિયાણા અને મધ્ય પ્રદેશ બાદ ગુજરાત સરકારે પણ ગયા શુક્રવારથી રિલીઝ થયેલી હિન્દી ફિલ્મ ‘ધ કશ્મીર ફાઈલ્સ’ને કરમુક્ત જાહેર કરી છે. આ ફિલ્મને ગુજરાતમાં મનોરંજન વેરામાંથી મુક્તિ આપવામાં...
વડાપ્રધાન મોદીએ ‘કશ્મીર ફાઈલ્સ’ ફિલ્મની પ્રશંસા કરી
નવી દિલ્હીઃ 90ના દાયકામાં કશ્મીરમાં ઈસ્લામી કટ્ટરવાદી ત્રાસવાદીઓએ કશ્મીરી હિન્દુ પંડિતોનાં કરેલા નરસંહાર અને ત્રાસવાદી તત્ત્વોને કારણે કશ્મીર પંડિતોને ભોગવવી પડેલી યાતના તથા ત્યાંથી કરવી પડેલી હિજરત પર આધારિત...
પીડિતાની-ઓળખ જાહેર કરવા બદલ સલમાન-અક્ષય સામે કેસ
નવી દિલ્હીઃ 2019માં હૈદરાબાદમાં સામુહિક બળાત્કાર ગુજાર્યા બાદ એની હત્યા કરવાના બનેલા કેસમાં પીડિત મહિલાની ઓળખ જાહેર કરવા બદલ દિલ્હીના એક એડવોકેટે 38 સેલિબ્રિટી વ્યક્તિઓની ધરપકડ કરવાની માગણી કરતો...
અનુપમ ખેરઃ મોદી સરકારના કટ્ટર પ્રશંસકમાંથી ટીકાકાર?
મુંબઈઃ હિન્દી ફિલ્મોના ચરિત્ર અભિનેતા અનુપમ ખેર વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપની આગેવાની હેઠળની કેન્દ્ર સરકારના કટ્ટર પ્રશંસક તરીકે જાણીતા છે. તેઓ અનેકવાર મોદી અને એમની સરકારની પ્રશંસા...
કિરણ ખેરે વેન્ટિલેટર ખરીદવા 1-કરોડનું દાન આપ્યું
મુંબઈઃ ફિલ્મ અભિનેત્રી અને રાજકારણી કિરણ ખેરને બ્લડ કેન્સરના એક પ્રકાર મલ્ટિપલ માયલોમા હોવાનું નિદાન થયું છે. તેના ફેન્સ અને ફ્રેન્ડ્સ અને બોલીવુડના લોકો તેના ઝડપથી સ્વસ્થ થવા માટે...
અનુપમ ખેરને ‘ડો.મનમોહનસિંહ’ બનાવનાર મેકઅપ આર્ટિસ્ટનું નિધન
મુંબઈઃ હિન્દી ફિલ્મ ‘ધ એક્સીડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર’માં ભૂતપૂર્વ વડા પ્રધાન ડો. મનમોહનસિંહના પાત્ર માટે પોતાનો મેકઅપ કરનાર યુવાન વયના મેકઅપ આર્ટિસ્ટનું નિધન થતાં અભિનેતા અનુપમ ખેર શોકગ્રસ્ત થયા છે....
કિરણ ખેરને કેન્સર છેઃ અનુપમ ખેરનું સમર્થન
મુંબઈઃ ભાજપનાં ચંડીગઢના સંસદસભ્ય અને અભિનેત્રી કિરણ ખેરને બ્લડ કેન્સર થયું હોવાના અહેવાલોને એમનાં પતિ અને અભિનેતા અનુપમ ખેરે આજે સમર્થન આપ્યું છે. કિરણને મલ્ટીપલ માઈલોમા ટાઈપનું બ્લડ કેન્સર...