Tag: Adar Poonawalla
આગથી રૂ.1000 કરોડની ખોટ ગઈઃ પૂનાવાલા (સીરમ)
પુણેઃ 'કોવિશીલ્ડ' કોરોના રસીની ઉત્પાદક સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા કંપનીમાં ગઈ કાલે પાંચ કામદારોનો ભોગ લેનાર ભીષણ આગની દુર્ઘટના બાદ આજે, કંપનીના સીઈઓ અદર પૂનાવાલાએ પત્રકાર પરિષદમાં પુનરોચ્ચાર કર્યો...
પહેલાં દેશ, નફો-નિકાસની વાત પછી: પૂનાવાલા (કોવિશીલ્ડ)
પુણેઃ ભારત સરકારે જેની કોરોના રસી કોવિશીલ્ડને દેશમાં સામુહિક ધોરણે ઈમરજન્સી ઉપયોગ માટે મંજૂરી આપી છે તે પુણેની સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાના સીઈઓ અદર પૂનાવાલાએ કહ્યું છે કે અમે...