Home Tags Aadhar Card

Tag: Aadhar Card

1-જૂનથી લાગુ થનારા નવા નિયમો વિશે જાણી...

નવી દિલ્હીઃ એમ્પ્લોયીઝ ફંડ ઓર્ગેનાઇઝેશન (EPFO)એ ખાતાધારકો માટે નિયમોમાં કેટલાક ફેરફાર કર્યા છે. જો તમે નોકરિયાત છો તો તમારે આ ફેરફાર સમજી લેવા જોઈએ. આ નિયમ આવતી કાલ એટલે...

પેન-કાર્ડ, આધાર-કાર્ડ લિન્ક કરવા 31-માર્ચ છેલ્લી તારીખ

નવી દિલ્હીઃ પર્મનન્ટ એકાઉન્ટ નંબર (PAN)ને આધાર કાર્ડ સાથે જોડવાનું સમયમર્યાદા 31 માર્ચે પૂરી થશે. જો તમારો પેન-નંબર તમારા આધાર-કાર્ડ સાથે લિન્ક નથી તો તમારું પેન-કાર્ડ આવતા મહિને નિષ્ક્રિય...

31 માર્ચ પહેલાં પતાવી લો આ કામ,...

નવી દિલ્હીઃ નાણા વર્ષ 31 માર્ચે પૂરું થઈ રહ્યું છે, એ પહેલાં કેટલાંક એવા મહત્ત્વપૂર્ણ કામો છે, જે પતાવી લેવા જોઈએ, કેમ કે એક એપ્રિલથી ઘણીબધી બાબતો બદલાઇ જશે...

31 માર્ચ સુધીમાં PAN કાર્ડને આધાર કાર્ડ...

મુંબઈ - આવતી 31 માર્ચ સુધીમાં જે લોકો પોતાના પરમેનન્ટ એકાઉન્ટ નંબર (PAN)ને એમના આધાર કાર્ડ નંબર સાથે લિન્ક નહીં કરે એમનું PAN કાર્ડ નિષ્ક્રિય થઈ જશે, એવી સૂચના...

હવે આ જાણકારી નહીં આપો તો પગારમાંથી...

નવી દિલ્હી:  ટેક્સ ડિડક્શન એટ સોર્સ (TDS) અંગે સરકારે નિયમોમાં ફેરફાર કર્યા છે. બદલાયેલા નિયમો અનુસાર, જો કોઈ કર્મચારીનો પગાર ટીડીએસ કાપવા લાયક છે અને તે પેન કે આધારની...

જોજો, ચૂકી ન જતા! પાન કાર્ડને આધાર...

નવી દિલ્હીઃ તમારા PAN ને આધાર સાથે લિંક કરાવવાની અંતિમ તારીખ 31 ડિસેમ્બર સુધી છે. આવકવેરા વિભાગે તાજેતરમાં આની મુદ્દતમાં વધારો કર્યો હતો. તમામ પાનકાર્ડ ધારકો માટે આ બંન્ને...

રેશન-આધાર લિન્કઅપ મામલે અધિકારીઓની હેરાનગતિ મામલે HCમાં...

અમદાવાદ- રેશનીંગનો સામાન આપતી વખતે કનેક્ટિવિટીના અભાવે ઓનલાઇન એન્ટ્રી ના થઈ હોય અને મેન્યુઅલ રજીસ્ટરમાં એન્ટ્રી કરી હોય તેની ટકાવારી ઉંચી હોય તેવા કિસ્સાઓમાં સરકારી અધિકારીઓ તરફથી થતી હેરાનગતિને...

30 સપ્ટેમ્બર બાદ પેન કાર્ડ થશે નિષ્ક્રીય,...

નવી દિલ્હી- એક સામાન્ય કામ નહીં કરવા પર દેશમાં લગભગ 24 કરોડ લોકોના પેન (PAN) કાર્ડ નકામા થઈ શકે છે. હક્કીકતમાં આવક વેરા વિભાગ 30 સપ્ટેમ્બર સુધીમાં આધાર સાથે...

આધાર માટે દબાણ કરતી બેંકો, ટેલીકોમ કંપનીઓને...

નવી દિલ્હીઃ આધારકાર્ડની જરુરિયાતને લઈને કેન્દ્ર સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. બેંક ખાતું ખોલાવવા માટે કે પછી સિમ કાર્ડ લેવા માટે ઓળખ અને સરનામાંના પ્રમાણ તરીકે આધાર કાર્ડ માટે...

આધાર કાર્ડ બાયોમેટ્રિક ડેટા કેન્સલ મામલે સરકારની...

નવી દિલ્હીઃ ભારત સરકાર એક નવા પ્રપોઝલ પર કામ કરી રહી છે. આ પ્રપોઝલ અંતર્ગત નાગરિકોને બાયોમેટ્રિક્સ અને ડેટા સહિત પોતાનો આધાર નંબર પાછો લેવાનો ઓપ્શન આપવામાં આવશે. આ...