• News
    • Business
    • Entertainment
    • Gujarat
    • International
    • Mumbai
    • National
    • Sports
  • Features
    • Beauty Book By Nykaa
    • Business Funda
    • Entertainment and Fashion
    • Film Review
    • Health
    • International Affairs
    • National Affairs
    • Society
    • Technology
    • Travel & Tourism
    • Tribute
    • Youth & Women
  • Gallery
    • Culture
    • Fashion & Entertainment
    • News & Event
    • Sports
    • Travel
  • Astrology
    • GRAH & VASTU
    • Panchang
    • Rashi Bhavishya
    • Daily
    • Weekly
  • Variety
    • Quote
      • Quote
      • Lovequote
      • Elchi
    • Tips
      • Cooking Tips
    • Jokes
    • Wah Bhai Wah
    • zakalbindu
  • Video
  • Magazine
    • My account
    • Subscribe
      • Print Subscription
      • Digital Subscription
        • Gujarati e-magazine subscription
        • Marathi e-magazine subscription
      • Books
      • Special Issue
  • Subscribe Now
Search
  • Publications
  • Books
  • Advertising Rates
  • About us
  • Contact Us
  • Founder Vaju Kotak
chitralekha
  • News
    • AllBusinessEntertainmentGujaratInternationalMumbaiNationalSports
      Entertainment

      ઉર્ફી જાવેદે શાહરૂખ ખાનને લગ્ન માટે પ્રપોઝ કર્યું

      News

      અર્શદીપે ટી20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી વધુ નો બોલ ફેંકનાર બોલર

      National

      રાજસ્થાનમાં પીએમ મોદી, કહ્યું- ‘ભારત અટલ, અઝર અને અમર’

      International

      ‘પાણી અને લોહી એકસાથે વહી ન શકે’: PM મોદીનો પાકિસ્તાનને સંદેશ

  • Features
    • AllBeauty Book By NykaaBusiness FundaEntertainment and FashionFilm ReviewHealthInternational AffairsNational AffairsSocietyTechnologyTravel & TourismTributeYouth & Women
      Tribute

      કોણ હતા ‘આઇ લવ યુ રસના’ ના સર્જક?

      Features

      પ્રકૃતિને બચાવવાની કલાત્મક અપીલ

      Travel & Tourism

      ભારતનું સૌથી મોટું સ્મારક અને મ્યુઝિયમ ‘સ્મૃતિવન’

      Society

      નોટ આઉટ @ 95: જગજીવનભાઈ બેલાણી

  • Gallery
    • AllCultureFashion & EntertainmentNews & EventSportsTravel
      Culture

      મુંબઈ: શિવાજી પાર્કમાં પ્રજાસત્તાક દિન પરેડ ડ્રેસ રીહર્સલ…

      News & Event

      ‘INS વાગીર’ સબમરીનનું જલાવતરણ… સમુદ્રમાં ભારતીય નૌકાદળની તાકાતનું વિસ્તરણ…

      News & Event

      મોદીજીએ કરી મુંબઈ-મેટ્રોમાં મુસાફરી…

      News & Event

      74મા પ્રજાસત્તાક દિન-2023 પરેડનું ડ્રેસ રીહર્સલ…

  • Astrology
    • AllGRAH & VASTUPanchangRashi BhavishyaDailyWeekly
      Daily

      રાશિ ભવિષ્ય 28/01/2023

      Panchang

      પંચાંગ 28/01/2023

      GRAH & VASTU

      વાસ્તુ: રાત્રે ઊંઘ નથી આવતી, ખરાબ વિચારો ખુબ આવે છે?

      Daily

      રાશિ ભવિષ્ય 27/01/2023

  • Variety
    • Quote
      • Quote
      • Lovequote
      • Elchi
    • Tips
      • Cooking Tips
    • Jokes
    • Wah Bhai Wah
    • zakalbindu
  • Video
  • Magazine
    • My account
    • Subscribe
      • Print Subscription
      • Digital Subscription
        • Gujarati e-magazine subscription
        • Marathi e-magazine subscription
      • Books
      • Special Issue
  • Subscribe Now
Home News Business 1-જૂનથી લાગુ થનારા નવા નિયમો વિશે જાણી લે EPFO-ખાતાધારકો
  • News
  • Business

1-જૂનથી લાગુ થનારા નવા નિયમો વિશે જાણી લે EPFO-ખાતાધારકો

May 31, 2021








































































નવી દિલ્હીઃ એમ્પ્લોયીઝ ફંડ ઓર્ગેનાઇઝેશન (EPFO)એ ખાતાધારકો માટે નિયમોમાં કેટલાક ફેરફાર કર્યા છે. જો તમે નોકરિયાત છો તો તમારે આ ફેરફાર સમજી લેવા જોઈએ. આ નિયમ આવતી કાલ એટલે કે એક જૂનથી લાગુ થશે, એટલે તમારી પાસે આજની તક છે.

EPFOના નવા નિયમ મુજબ દરેક ખાતાધારકના PF એકાઉન્ટ આધાર કાર્ડથી લિન્ક થવું જરૂરી છે. આ કામની જવાબદારી (Employer) કંપની હશે કે તેઓ પોતાના કર્મચારીઓથી કહે કે તેઓ પોતાનું PF એકાઉન્ટ આધારથી વેરિફાઇ કરાવી લે. જો એક જૂન સુધી જો કોઈ કર્મચારી આવું કરવામાં નિષ્ફળ રહે તો તેણે કેટલાય પ્રકારના નુકસાન થઈ શકે છે, જેવી રીતે PF ખાતામાં આવનારા તેના (EMPLoyer) યોગદાન પણ રોકી શકાય છે. EPFOદ્વારા આ વિશે એક નોટિફિકેશન પણ જારી કરવામાં આવ્યું છે.

શું છે નવો નિયમ?

સોશિયલ સિક્યોરિટી કોડ 2020ની કલમ 142 હેઠળ EPFOના નવા નિયમ લાગુ કર્યા છે, જેમાં સ્પષ્ટ રીતે EPFOએ કંપની (Employers)ને નિર્દેશ આપ્યા છે કે એક જૂનથી જોકોઈ PF ખાતાધારકનું એકાઉન્ટ આધારથી લિન્ક નહીં હોય તો પછી UAN આધાર વેરિફાઇડ નથી કો તેનું ECR-ઇલેક્ટ્રોનિક ચલણ કમ રિટર્ન નહીં ભરી શકાય. આનો અર્થ એ થયો હતો કે PF ખાતાધારકોએ કંપનીનો હિસ્સો નહીં મળી શકે. એકાઉન્ટમાં કર્મચારીઓને માત્ર પોતાનું યોગદાન દેખાશે.

  • EPF એકાઉન્ટ ને આધાર આવી રીતે લિન્ક કરો

    • સૌથી પહેલાં તમારું EPFOની વેબસાઇટepfindia.gov.in  પર લોગ ઇન કરો
    • તમારે તમારો UAN નંબર અને UAN એકાઉન્ટમાં રજિસ્ટર્ડ મોબાઇલ નંબર અપલોડ કરવાનો રહેશે.
    • તમારા મોબાઇલ નંબર પર OTP નંબર આવશે
    • આધારના બોક્સમાં તમારો 12 ડિજિટનો આધાર નંબર નાખી દો અને સબમિટ કરો.
    • પછી Proceed to OTP verification આવશે, એના પર ક્લિક કરો.
    • ફરીથી આધાર ડિટેલ્સને વેરિફાઇ કરવા માટે આધારથી લિન્ક મોબાઇલ નંબર અથવા મેઇલ પર OTP જનરેટ કરવાનો રહેશે
    • વેરિફિકેશન પછી તમારું આધાર કાર્ડ અને PF એકાઉન્ટ લિન્ક થઈ જશે.

 

 

 

 

 

 








































































[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]

  • TAGS
  • Aadhar Card
  • Emploees
  • Emploer
  • Epf
  • Epfo
  • Link. Mobile Number
  • New Rules
  • PF Account
Previous articleકંગનાએ પહેલી જ વાર સુવર્ણમંદિરમાં દર્શન કર્યા
Next articleકોરોનાને મામલે વિશ્વના ટોચના પાંચ-દેશોની સ્થિતિ જાણો
amishjoshi

RELATED ARTICLESMORE FROM AUTHOR

Business

દેશના શેરબજારમાં Tપ્લસ વન સેટલમેન્ટ સાઈકલનો પ્રારંભ

Business

MSME અને ચીન, ભારતીય અર્થવ્યવસ્થાની ધરી, જાણો SBI રિપોર્ટમાંથી પડકારો ક્યાં છે

Business

IC15 ઇન્ડેક્સ 103 પોઇન્ટ ઘટ્યો

RECENT POSTS

  • ૨૯ જાન્યુઆરી, ૨૦૨૩
  • ઉર્ફી જાવેદે શાહરૂખ ખાનને લગ્ન માટે પ્રપોઝ કર્યું
  • અર્શદીપે ટી20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી વધુ નો બોલ ફેંકનાર બોલર
  • રાજસ્થાનમાં પીએમ મોદી, કહ્યું- ‘ભારત અટલ, અઝર અને અમર’
  • ‘પાણી અને લોહી એકસાથે વહી ન શકે’: PM મોદીનો પાકિસ્તાનને સંદેશ

LATEST EDITION


ઈ-મેગેઝિન

‘ચિત્રલેખા’ ૦૬ ફેબ્રુઆરી, ૨૦૨૩ : આ સપ્તાહના અંકમાં વાંચો
કવર સ્ટોરી
– કેવીક જામી છે યુવા હવા?

અવનવું
– યે પુલ તૂટેગા નહીં સાલા!

ક્રાઈમ
– આ આતંકને કેમ નાથીશું?

VIDEO OF THE WEEK

ભારતીય મૂળનાં નોબેલ ઈનામ વિજેતાઓ…
રવિન્દ્રનાથ ટાગોરથી લઈને અભિજીત બેનરજી સુધી…

‘ચિત્રલેખા’ ગ્રુપનાં પ્રકાશનોનો પ્રારંભ ૧૯૫૦ના દાયકામાં વજુ કોટકે કર્યો હતો, જેઓ એમના સમયના પત્રકારિત્વમાં દંતકથાસમાન હતા. ગ્રુપના મુખ્ય સામયિક ‘ચિત્રલેખા’ ગુજરાતીનો પ્રથમ અંક પ્રસિદ્ધ થયો હતો ૧૯૫૦માં. ત્યારથી ‘ચિત્રલેખા’ સાપ્તાહિક ભારતમાં સૌથી સમૃદ્ધ અને વ્યાપાર સૂઝ ધરાવતા ગુજરાતી સમાજમાં માનીતું થઈ ગયું.
Contact us: web@chitralekha.com
  • Publications
  • Books
  • Advertising Rates
  • About us
  • Contact Us
  • Founder Vaju Kotak
  • About us
  • કોપીરાઈટ
  • શરતો અને નિયમો
  • રીફંડ તથા રદ અંગેની નીતિ
  • સંપર્ક
  • લવાજમ
© 2022 Chitralekha. All rights reserved.