ઉલ્લેખનીય છે કે જામનગરનિવાસી રવિન્દ્ર જાડેજા રાજપૂત જ્ઞાતિનો છે અને તે ઘણી વાર બેટિંગમાં ઝળક્યા બાદ એ રમૂજમાં પોતાના બેટને તલવારની જેમ વીંઝતો હોય છે.

ઉલ્લેખનીય છે કે જામનગરનિવાસી રવિન્દ્ર જાડેજા રાજપૂત જ્ઞાતિનો છે અને તે ઘણી વાર બેટિંગમાં ઝળક્યા બાદ એ રમૂજમાં પોતાના બેટને તલવારની જેમ વીંઝતો હોય છે.