બોલીવૂડ સિતારાઓએ મુંબઈમાં દુર્ગા પૂજા કરી…

રાની મુખરજી, ભાગ્યશ્રી, પૂનમ ધિલોન, આલિયા ભટ્ટ, રણબીર કપૂર, દિગ્દર્શકો – આશુતોષ ગોવારીકર અને ઈમ્તિયાઝ અલી, ટીવી અભિનેત્રી સુમોના ચક્રવર્તિ જેવા કલાકાર-હસ્તીઓ મુંબઈમાં નોર્થ બોમ્બે દુર્ગા સમિતિ મંડપ ખાતે જઈને દુર્ગા પૂજામાં સામેલ થયાં હતાં.

રણબીર કપૂર, આલિયા ભટ્ટ

આલિયા ભટ્ટ

રાની મુખરજી-ચોપરા

રાની મુખરજી-ચોપરા

ભાગ્યશ્રી

દિગ્દર્શક ઈમ્તિયાઝ અલી

ટીવી અભિનેત્રી સુમોના ચક્રવર્તિ

ભાગ્યશ્રી

ભાગ્યશ્રી

દિગ્દર્શક ઈમ્તિયાઝ અલી

પૂનમ ધિલોન

અભિનેત્રી મધુ

શ્રદ્ધાળુઓને પ્રસાદ પીરસતો રણબીર કપૂર

અભિનેત્રી તનીષા મુખરજી

દિગ્દર્શક આશુતોષ ગોવારીકર

રાની મુખરજી-ચોપરા અને રણબીર કપૂર

રાની મુખરજી-ચોપરા અને રણબીર કપૂર

રાની મુખરજી-ચોપરા