વિનોદ ભટ્ટને ‘ચિત્રલેખા’ના તંત્રી ભરત ઘેલાણીની સ્મરણાંજલિ…

ગુજરાતી સાહિત્યપ્રેમીઓને વિનોદવિહાર કરાવી ગુજરાતી સાહિત્યજગતમાંથી હંમેશને માટે વિદાય લેનારા હાસ્યલેખક અને કટારલેખક વિનોદ ભટ્ટ વિશે ‘ચિત્રલેખા’ના તંત્રી ભરત ઘેલાણીએ ‘એબીપી અસ્મિતા’ સાથે શેર કરી છે સ્મરણાંજલિ…

httpss://youtu.be/omb-8Sv847o