Tag: Chitralekha
જ્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ચિત્રલેખાને યાદ...
અમદાવાદઃ હમણાં વડોદરામાં સ્વામિનારાયણ મંદિર દ્વારા એક યુવા શિબિર યોજાયેલી. આ સંસ્કાર અભ્યુદય શિબિરમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું વર્ચ્યુઅલ વક્તવ્ય હતું. પોતાના વક્તવ્યમાં નરેન્દ્રભાઈએ એક તબક્કે ચિત્રલેખાને પણ યાદ...
‘ચિત્રલેખા’એ ઉજવ્યો ૭૨મો સ્થાપનાદિવસ…
મુંબઈઃ દેશ-વિદેશમાં ગુજરાતી સમાજમાં લોકપ્રિય થયેલા ‘ચિત્રલેખા’ સામયિકે ૨૨ એપ્રિલના શુક્રવારે તેની સ્થાપનાના ૭૨ વર્ષ પૂરા કરીને ૭૩મા વર્ષમાં પ્રવેશ કર્યો. સંસ્થાના જન્મદિવસના આ શુભ અવસરની સમગ્ર ‘ચિત્રલેખા’ પરિવારે...
‘ચિત્રલેખા’ને ૭૨મા સ્થાપનાદિન ઉજવણી નિમિત્તે મહાનુભાવોનાં અભિનંદન
મુંબઈઃ ૨૨ એપ્રિલના શુક્રવારે ‘ચિત્રલેખા’ના ૭૨મા જન્મદિન નિમિત્તે કોટક પરિવાર તથા ‘ચિત્રલેખા’ પર અભિનંદનનો વરસાદ વરસ્યો હતો. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન મુકેશ અંબાણીએ મૌલિક કોટક અને મનન કોટકને આપેલા...
‘ઈન્વેસ્ટમેન્ટ વખતે ભૂલ કરવાનું ટાળો; ટૂંકો રસ્તો...
‘ચિત્રલેખા’ અને આદિત્ય બિરલા સન લાઈફ મ્યુચ્યુઅલ ફંડના સહયોગમાં, ‘ચિત્રલેખા’ના વાચકો, ‘ચિત્રલેખા.કોમ’ના ફોલોઅર્સ તથા ઈન્વેસ્ટરોને માર્ગદર્શન આપવાની સેમિનાર-વેબિનાર શ્રેણીનો એક વધુ મણકો રવિવાર, 27 માર્ચે રજૂ કરવામાં આવ્યો હતો....
મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી – હિંદી સાહિત્ય અકાદમી અને ‘ચિત્રલેખા’ના સંયુક્ત...
મુંબઈઃ મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી – હિંદી સાહિત્ય અકાદમી અને 'ચિત્રલેખા'ના સંયુક્ત ઉપક્રમે સ્વરસામ્રાજ્ઞી લતા મંગેશકરને શ્રદ્ધાંજલિરૂપે એક મ્યુઝિકલ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. 'હંસલા હાલો ને હવે...' શીર્ષક હેઠળ...
ઈન્વેસ્ટમેન્ટનો સુવર્ણકાળ ભારત માટે ટેક્નોલોજીની દ્રષ્ટિએ ઉત્તમ...
પ્રગતિશીલ ભારતની આઝાદીના ૭૫ વર્ષના અવસરે અને દેશની જનતાના યશસ્વી ઈતિહાસની ઉજવણી કરવા ભારત સરકારે ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ પહેલ શરૂ કરી છે. તે અંતર્ગત ‘ચિત્રલેખા’ અને આદિત્ય બિરલા...
ક્રિપ્ટોકરન્સી માર્કેટ: IC15 ઇન્ડેક્સ 3043 પોઇન્ટ વધ્યો
મુંબઈઃ ક્રિપ્ટોકરન્સી – બિટકોઇનનો ભાવ પાછલા ચોવીસ કલાકમાં થોડા સમય માટે 38,000 ડોલરની સપાટી વટાવી ગયો હતો. એમેઝોન ડોટ કોમ અને સ્નેપનાં ઉત્કૃષ્ટ નાણાકીય પરિણામોને પગલે રોકાણકારો ક્રિપ્ટો માર્કેટ...
‘તમારી વિચારસરણી બદલો, તમારું જીવન બદલાઈ જશે’
‘ચિત્રલેખા’ અને આદિત્ય બિરલા સન લાઈફ મ્યુચ્યુઅલ ફંડના સહયોગમાં, ‘ચિત્રલેખા’ના વાચકો, ‘ચિત્રલેખા.કોમ’ના ફોલોઅર્સ તથા ઈન્વેસ્ટરોને માર્ગદર્શન આપવાની સેમિનાર-વેબિનાર શ્રેણીના એક વધુ મણકામાં શનિવાર, 29 જાન્યુઆરીએ નિષ્ણાત વક્તાઓએ વિશેષ વેબિનાર...
‘નિયમિત કેશ ઈનફ્લો માટે SWP ખૂબ ઉપયોગી’
‘ચિત્રલેખા’ અને આદિત્ય બિરલા સન લાઈફ મ્યુચ્યુઅલ ફંડના સહયોગમાં, ‘ચિત્રલેખા’ના વાચકો, ‘ચિત્રલેખા.કોમ’ના ફોલોઅર્સ તથા ઈન્વેસ્ટરોને માર્ગદર્શન આપવાની સેમિનાર-વેબિનાર શ્રેણીના એક વધુ મણકામાં રવિવાર ૧૨ ડિસેમ્બરે નિષ્ણાત વક્તાઓએ વિશેષ વેબિનાર...