Tag: Gujarati literature
ફાધર વાલેસ સાથે એક સંસ્કૃતિની ય વિદાય
કેટલાક લોકો એવી પ્રતિજ્ઞા લે છે કે રોજ કોઇ એક સુકૃત્ય કરવું જેથી કંઇ નહીં તો એટલું સારું સ્મરણ દિવસમાં રહે અને એક શુભ કાર્યના પૂણ્યથી આખો દિવસ સારો...
અમદાવાદઃ સાહિત્યકાર બકુલ બક્ષીનું નિધન
અમદાવાદ- ગુજરાતના લેખન સાહિત્યક્ષેત્રમાં આજે વધુ ખોટ પડી છે. 77 વર્ષી બકુલભાઈ બક્ષીનું આજે અમદાવાદમાં નિધન થયું છે. તેઓએ કાર્ડિયાક અરેસ્ટના કારણે તેમણે અંતિમ શ્વાસ લીધાં હતાં.તેમના નિધનના સમાચાર...
વિનોદ ભટ્ટને ‘ચિત્રલેખા’ના તંત્રી ભરત ઘેલાણીની સ્મરણાંજલિ…
ગુજરાતી સાહિત્યપ્રેમીઓને વિનોદવિહાર કરાવી ગુજરાતી સાહિત્યજગતમાંથી હંમેશને માટે વિદાય લેનારા હાસ્યલેખક અને કટારલેખક વિનોદ ભટ્ટ વિશે 'ચિત્રલેખા'ના તંત્રી ભરત ઘેલાણીએ 'એબીપી અસ્મિતા' સાથે શેર કરી છે સ્મરણાંજલિ...
httpss://youtu.be/omb-8Sv847o
નિરંજન ભગતની ચિરવિદાય… ‘ચિત્રલેખા’ને આપેલી મુલાકાતની એક...
અમદાવાદ - ગુજરાતી ભાષાના લબ્ધપ્રતિષ્ઠિત કવિ, સાહિત્યકાર નિરંજન ભગતનું 92 વર્ષની વયે ગુરુવાર, 1 ફેબ્રુઆરીએ અત્રે નિધન થયું. ગુજરાતી સાહિત્ય પરિષદના ભૂતપૂર્વ પ્રમુખ અને 'હું તો બસ ફરવા આવ્યો...