Tag: Bharat Ghelani
અમારા માટે નગીનદાસ સંઘવી એટલે…
જાણીતા કટારલેખક, રાજકીય સમીક્ષક, ઇતિહાસ અને પોલિટીકલ સાયન્સના અધ્યાપક અને પદ્મશ્રી તેમજ વજુ કોટક સુવર્ણચંદ્રક જેવા અનેક સમ્માનોથી સમ્માનિત, નગીનબાપા તરીકે જાણીતા એવા પ્રખર વિદ્વાન નગીનદાસ સંઘવીએ આપણી વચ્ચેથી...
‘નચિકેત એવોર્ડ્સ’ની જાહેરાતઃ પૂજ્ય મોરારિબાપુના હસ્તે વિજેતાઓને...
રાજકોટઃ ગુજરાતી પત્રકારત્વ ક્ષેત્રે પ્રદાન કરનારા વરિષ્ઠ અને યુવા પત્રકારો માટે 'નચિકેત એવોર્ડ્સ'ની જાહેરાત કરવામાં આવી છે.
વરિષ્ઠ પત્રકારની કેટેગરીમાં 'જન્મભૂમિ' પત્રોના વરિષ્ઠ તંત્રી કુંદનભાઈ વ્યાસ અને જાણીતા વિચારક-કટારલેખક ગુણવંત...
ચિત્રલેખા-આદિત્ય બિરલા સનલાઈફના કાર્યક્રમમાં ઈન્વેસ્ટરોએ પૈસા-મૂડીરોકાણ અંગે...
BSEના ઈન્ટરનેશનલ કન્વેન્શન હોલમાં યોજાયો ઈન્વેસ્ટમેન્ટ અવેરનેસ અંગે 'ચિત્રલેખા'નો સુવર્ણ જયંતિ કાર્યક્રમ
ગુજરાતીઓનું લોકપ્રિય મેગેઝિન 'ચિત્રલેખા' તેના 70મા યશસ્વી વર્ષમાં સફર કરી રહ્યું છે અને તેણે રોકાણકારોના માર્ગદર્શન પર અત્યાર...
કાન્તિ ભટ્ટઃ આવા હતા આ અલગારી પત્રકારઋષિ…
હું એમનો હનુમાન હતો? ના... હું એમનો ચેલો હતો? ના... એ તો ન હતા મારા માનસપિતા કે ન હતો હું એમનો માનસપુત્ર. આમ છતાં...
ભરત ઘેલાણીના શબ્દોમાં એક વિશેષ સ્મૃતિલેખ.
બોલો,...
શતાયુવીર લેખક, પત્રકાર ‘પદ્મશ્રી’ નગીનદાસ સંઘવીનું રાજકોટમાં...
રાજકોટ - ગુજરાતના જ નહીં, કદાચ સમગ્ર દેશના સૌથી વધુ વયના સિદ્ધહસ્ત, કટારલેખક, પત્રકાર, રાજકીય વિશ્લેષક, સમાજચિંતક એવા 'પદ્મશ્રી' નગીનદાસ સંઘવીએ એમના આયુષ્યની સદી પૂરી કરી એ નિમિત્તે 16...
નગીનદાસ સંઘવીઃ શતાયુ સમ્માન સમારોહ…
બાપા એટલે બાપા એટલે બાપા...
આ શબ્દ પૂજ્ય મોરારિબાપુએ લખ્યા છે એવી જાણ થાય એટલે પછી કહેવાની જરૂર ન રહે કે કોને માટે લખ્યા છે.
ગુજરાતના જ નહીં, કદાચ સમગ્ર દેશના...
વિનોદ ભટ્ટને ‘ચિત્રલેખા’ના તંત્રી ભરત ઘેલાણીની સ્મરણાંજલિ…
ગુજરાતી સાહિત્યપ્રેમીઓને વિનોદવિહાર કરાવી ગુજરાતી સાહિત્યજગતમાંથી હંમેશને માટે વિદાય લેનારા હાસ્યલેખક અને કટારલેખક વિનોદ ભટ્ટ વિશે 'ચિત્રલેખા'ના તંત્રી ભરત ઘેલાણીએ 'એબીપી અસ્મિતા' સાથે શેર કરી છે સ્મરણાંજલિ...
httpss://youtu.be/omb-8Sv847o
‘ચિત્રલેખા નાટ્યસ્પર્ધા-૨૦૧૮’: ‘પોતપોતાનું કેનવાસ’ શ્રેષ્ઠ નાટક ઘોષિત
ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીના સહયોગથી, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ પ્રાયોજિત અને ભવન્સ કલ્ચરલ સેન્ટર – અંધેરી દ્વારા આયોજિત ‘ચિત્રલેખા નાટ્યસ્પર્ધા-૨૦૧૮’ (વર્ષ ૧૨મું)નો પારિતોષિક વિતરણ સમારંભ ૧૯ જાન્યુઆરીના શુક્રવારે સાંજે...