વડાપ્રધાન મોદીનો ગુજરાતની જનતાને ખુલ્લો પત્ર

અમદાવાદ- ગુજરાત વિધાનસભા ચૂંટણી પ્રચારમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના પક્ષને મજબૂત કરવા તમામ પ્રયાસ કરી રહ્યાં છે. આજે ગુજરાતના ઘરઘરમાં તેમનો આ પત્ર પહોંચતો કરવામાં આવ્યો છે. જેમાં તેમણે સીધા ગુજરાતીઓને પોતાના પક્ષને શા માટે મત આપવો જોઇએ તેના મુદ્દા આગળ કર્યાં છે.