Tag: Sadguru
સદગુરુ: આફત શું છે?
સદગુરુ: આફત શું છે? જ્યારે કંઇક ચોક્કસ સ્તરના દુ:ખ અને વેદનાનું કારણ બને છે અને તેના પ્રવાહથી જીવનને મોટા પાયે વિક્ષેપિત કરે છે, ત્યારે તે આફત છે. 2004 માં...
શું આધ્યાત્મિકતા તમને વિશિષ્ટ બનાવે છે?
(સદગુરુ, જગ્ગી વાસુદેવ)
ઘણા લોકોને આધ્યાત્મિક માર્ગ સંઘર્ષપૂર્ણ લાગતો હોય છે તે માટેનું કારણ એ છે કે તેમની સંસ્કૃતિ અને સામાજિક પરિસ્થિતિઓએ કાયમ તેમને વિશિષ્ટ બનવાનું શીખવ્યું હોય છે....
તમારી તીવ્રતા વધારો…
(સદગુરૂ જગ્ગી વાસુદેવ)
મોટાભાગની વ્યક્તિઓ ફક્ત જોખમની સ્થિતિમાં જ કાર્યક્ષમ બને છે. ધારો કે, તમે કાર ચલાવી રહ્યા છો, કારની સ્પીડ 120 માઇલ પ્રતિ કલાક છે. આ સ્પીડમાં તમે કાર...
ગતિહીનતા/પ્રવાહીનતા એ એક પ્રકારની બીમારી છે…
(સદગુરૂ જગ્ગી વાસુદેવ)
ગતિહીનતા/પ્રવાહીનતા એ એક પ્રકારની બીમારી છે. એ જીવન ની વિરોધી છે. સ્થિરતા/નિશ્ચળતા ભરપુર જીવન છે જે કોઈ પણ રીતે પોતાને વ્યક્ત/પ્રકટ કરતી નથી. તે બસ મૌજૂદ છે–શક્તિશાળી...
દિવ્યતાના માર્ગ પર ચાલવાનો અર્થ શું છે?
(સદગુરૂ જગ્ગી વાસુદેવ)
જ્યારે આપણે શરીર ધારણ કરીએ છીએ, જે દિવસે આપણે આપણી માતાના ઉદરમાંથી બહાર આવીએ છીએ, ત્યારે તે શક્યતાઓ નો જન્મ છે. જીવવિજ્ઞાન તો તમને કેવળ એક પ્રાણી...
અપેક્ષાઓના ભારણને કારણે સર્જાતો આંત્રપ્રિન્યોરિઅલ સ્ટ્રેસ
(સદગુરૂ જગ્ગી વાસુદેવ)
પ્રશ્નકર્તા: કોઈ પણ મેનેજર કે ઉદ્યોગ સાહસિક માટે સમકક્ષ જૂથ સાથેના સંબંધો જાળવવા એ મુખ્ય મુદ્દો હોય છે. મોટા ભાગનાં વ્યાવસાયિક સાહસો મિત્રો અને પરિવારો સાથે જ...
પોતાની સાથે પ્રમાણિક અને સરળ રહો
(સદગુરૂ જગ્ગી વાસુદેવ)
જ્યારે આપણે આધ્યાત્મિક પ્રક્રિયાઓ ની વાત કરીએ છીએ, ત્યારે તે વસ્તુઓ, જેના વિષે આપણે કંઈ જ જાણતા નથી તેના વિષે તારણો અથવા નિષ્કર્ષો બાંધવા ની વાત નથી...
શારીરિક, માનસિક અને ભાવનાત્મક જડતા
(સદગુરૂ જગ્ગી વાસુદેવ)
યોગાસનના અભ્યાસ દરમ્યાન, તમને સમજાય છે, કે તમે શારીરિક રીતે કેટલાં કઠોર છો. એજ રીતે મન અને ભાવનાઓની સખ્તાઈને જાણવા માટે થોડી વધારે જાગરૂકતાની જરૂર છે. કોઈ...
હતાશા અને નિરાશાઃ શું તે ખરીદવા જેવી...
(સદગુરૂ જગ્ગી વાસુદેવ)
પ્રશ્નકર્તા: હું એન્જિનિયરિંગ એન્ટરન્સ પરીક્ષા પાસ કરવાનો પ્રયત્ન કરી રહ્યો છું, પણ એમાં બે વાર નિષ્ફળ ગયો . હું ખૂબ નિરાશ થઈ ગયો છું અને તેમાંથી બહાર...
સ્ત્રી એ પ્રકૃતિની અભિવ્યક્તિ છે…
જ્યાં પણ સમાજ આધ્યાત્મલક્ષી હતો, પુરુષ કે સ્ત્રી હોવામાં કોઈ સમસ્યા નહોતી કારણ કે તમારૂં પુરુષ કે સ્ત્રી હોવું એ મૂળભૂત રીતે માત્ર શારીરિક છે. જો ભૌતિકતાથી ઉપર કોઈ...