Tag: Poet
સરિતા જોશી, જવાહર બક્ષી, કૌશિક મહેતાને ‘હરીન્દ્ર...
મુંબઈ - ગુજરાતી પત્રકાર કૌશિક મહેતા, કવિ જવાહર બક્ષી અને ગુજરાતી રંગભૂમિનાં જાણીતાં અભિનેત્રી સરિતા જોશીની વર્ષ 2019 માટેના પ્રતિષ્ઠિત 'હરીન્દ્ર દવે સ્મૃતિ પારિતોષિક' માટે પસંદગી કરવામાં આવી છે.
'હરીન્દ્ર...
અમદાવાદઃ નાની વયની કવયિત્રીનું કાવ્યવિત્ત ધરાવતું સર્જન...
અમદાવાદ: કાવ્ય સમૃદ્ધિના ઉદાત્ત અનુભવ માટે જીવનના અનુભવોનો નીચોડ સર્જનકળામાં કંઇક જુદો નિતાર અર્પણ કરતો હોય છે એ વાત સાચી, તેમ છતાં ક્યારેક સહજ પ્રતિભાના બળે કાવ્યોદાત્ત સર્જન સામે...
મુંબઈઃ જાણીતા ગુજરાતી કવિ, શાયર, સંગીત મર્મજ્ઞ...
મુંબઈ - જાણીતા ગુજરાતી કવિ, શાયર અને સંગીતનાં સમીક્ષક લલિતભાઈનું વર્માનું અહીં હૃદયરોગના હુમલાને કારણે નિધન થયું છે. એ અહીં અંધેરીસ્થિત ભવન્સ કલ્ચરલ સેન્ટર સંસ્થાની સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ સાથે અનેક...
પ્રખર ગુજરાતી સાહિત્યકાર, પત્રકાર ભગવતીકુમાર શર્માનું નિધન
સુરત - ગુજરાતી ભાષાના સુપ્રસિદ્ધ લેખક, કવિ અને પત્રકાર ભગવતીકુમાર શર્માનું આજે સવારે સુરતમાં દેહાવસાન થયું છે. એ 84 વર્ષના હતા.
'ગુજરાત સાહિત્ય રત્ન' એવોર્ડ સહિત અનેક પુરસ્કારોથી સમ્માનિત ભગવતીકુમાર...
સુરેશ દલાલની ‘ઝલક’ કોલમના પુસ્તકોનું મધુરીબહેન કોટકનાં...
મુંબઈ - 'ચિત્રલેખા'માં ૧૯૯૨થી ૨૦૧૨ સુધી સતત પ્રકાશિત થયેલી સુવિખ્યાત કવિ સુરેશ દલાલની 'ઝલક' કોલમના ૨૫ પુસ્તકોનું એકસાથે આજે અહીં પુનઃપ્રકાશન કરવામાં આવ્યું છે. ચોપાટી સ્થિત ભારતીય વિદ્યાભવન ખાતે આયોજિત...
નિરંજન ભગતની ચિરવિદાય… ‘ચિત્રલેખા’ને આપેલી મુલાકાતની એક...
અમદાવાદ - ગુજરાતી ભાષાના લબ્ધપ્રતિષ્ઠિત કવિ, સાહિત્યકાર નિરંજન ભગતનું 92 વર્ષની વયે ગુરુવાર, 1 ફેબ્રુઆરીએ અત્રે નિધન થયું. ગુજરાતી સાહિત્ય પરિષદના ભૂતપૂર્વ પ્રમુખ અને 'હું તો બસ ફરવા આવ્યો...