Tag: Poet
‘વાલ્મિકી અને વ્યાસ વિના આપણે કંઇ જ...
મુંબઈઃ 'સાચો વિદ્વાન એ છે, જેનામાં વિવેક છે, જે વિનોદી પણ છે અને વિરાગી પણ છે. વિજયભાઈ પંડ્યામાં આ ગુણો હું જોઉં છું. આ જ ગુણો ડો. દિનકર જોષીમાં...
અકાદમી, ઝરૂખોના ઉપક્રમે જવાહર બક્ષી સાથે સંવાદ
મુંબઈઃ મહારાષ્ટ્ર સરકારના સાંસ્કૃતિક કાર્ય વિભાગ અંતર્ગત મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમી દ્વારા 'ઝરૂખો: શ્રી સાઈલીલા વેલ્ફેર ટ્રસ્ટ'ના સહયોગમાં 'શબ્દસાધક શ્રેણી' હેઠળ 'જવાહર-વિશેષ' કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ...
પ્રતિભાને પોંખવાની પળ…
(સમીર પાલેજા)
'આ શબ્દ યજ્ઞમાં આપણે બધા પાવલું પાવલું ઘી ઉમેરવા આવ્યા છીએ...'
જાણીતા કથાકાર મોરારીબાપુના આ કથનને દર્શકોએ તાળીઓના ગડગડાટથી વધાવી લીધું. પ્રસંગ હતો 'જન્મભૂમિ' વર્તમાનપત્રોના ભૂતપૂર્વ તંત્રી હરીન્દ્ર દવેની...
કવયિત્રી હર્ષા દવેનાં કવિકર્મ અને ગઝલસંગ્રહને કવિઓ,...
ભાવનગરઃ ભાવનગરનાં કવયિત્રી હર્ષા દવે પોતાના કવિકર્મ અને શબ્દસાધનાના જોરે ગુજરાતી સાહિત્યમાં પોતાનું આગવું સ્થાન મેળવી ચૂક્યાં છે. શું ન લખવું અને ક્યાં, કેટલું લખવું તેની સુઝ એમણે બખૂબી...
કવિ મેહુલની ‘સ્મૃતિ સભા’નું ૨૦-ઓગસ્ટે કાંદિવલીમાં આયોજન
મુંબઈઃ ખુમારી અને ખુદારી સાથેનું જબરદસ્ત વ્યકિતત્વ ધરાવતા, ઘેઘુર સાથે મધુર અવાજ ધરાવતા કવિ અને સંચાલક મેહુલ-સુરેન ઠાકરની 'સ્મૃતિ સભા'નું આયોજન તા.૨૦ ઓગસ્ટે સાંજે કાંદિવલીમાં કરાયું છે. લોકપ્રિય કવિ...
જગદીશ ત્રિવેદીએ સૈનિકોને રૂ. પાંચ લાખનું દાન...
અમદાવાદઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના દરેક નાગરિકની રાષ્ટ્રભાવનામાં વૃદ્ધિ થાય એવા શુભાશયથી દેશના 75મા આઝાદીની અમૃત મહોત્સવ પર 'હર ઘર તિરંગા અભિયાન' શરૂ કરવામાં આવ્યું છે. દેશવાસીઓને 13થી...
કવિ સુરેન ઠાકર ‘મેહુલ’ની સ્મૃતિમાં ‘સ્મરણયાત્રા’ કાર્યક્રમનું...
મુંબઈઃ લોકપ્રિય કવિ, નિવૃૃત્ત પ્રોફેસર અને સંચાલક સુરેન ઠાકર ‘મેહુલ’ની સ્મૃતિમાં મુંબઈના બોરીવલી (પશ્ચિમ)માં 6 ઓગસ્ટના શનિવારે કાર્યક્રમ ‘સ્મરણયાત્રા’નું આયોજન કરવામાં આવ્યું છે.
આ કાર્યક્રમમાં કવિના સર્જનની વાત અને દ્રશ્યશ્રાવ્ય...
સુપ્રસિદ્ધ ગુજરાતી કવિ સુરેન ઠાકર ‘મેહુલ’નું નિધન
એટલે આ પાંપણો બીડાઈ ગઈ ‘મેહુલ’ તણી,
હાથતાળી દઈ ગઈ સાચવેલી જિંદગી.
મુંબઈઃ ગુજરાતી ભાષાના જાણીતા અને લોકપ્રિય કવિ, નિવૃત્ત પ્રોફેસર, પ્રખર વક્તા અને સંચાલક સુરેન્દ્રભાઈ ત્રીકમલાલ ઠાકર 'મેહુલ'નું આજે સવારે...
‘કવિ ઉમાશંકર જોશી જયંતી’ ઉજવણી કાર્યક્રમમાં સાહિત્યકારની...
મુંબઈઃ ગુજરાતી ભાષા અને સાહિત્યના સુપ્રસિદ્ધ સારસ્વત શ્રી ઉમાશંકર જોશીની જન્મજયંતી નિમિત્તે ‘સંવિત્તિ’ સંસ્થા, ધી કાંદિવલી એજ્યુકેશન સોસાયટી સંચાલિત ‘ગુજરાતી ભાષા ભવન’ અને ‘પરિવર્તન પુસ્તકાલય’ તથા એસ.એન.ડી.ટી. મહિલા વિદ્યાપીઠ,...
‘સંવિત્તિ’ સંસ્થાના ઉપક્રમે ‘શ્રી ઉમાશંકર જોશી જયંતી’...
મુંબઈઃ ગુજરાતી સાહિત્યના જાણીતા કવિ અને લેખક ઉમાશંકર જોશી વિશે સંવિત્તિ સંસ્થા, ધી કાંદિવલી એજ્યુકેશન સોસાયટી, સંચાલિત ગુજરાતી ભાષા ભવન અને પરિવર્તન પુસ્તકાલય તથા એસ.એન.ડી.ટી. મહિલા વિદ્યાપીઠ, મુંબઈ અનુસ્નાતક...