Home Tags Pandemic

Tag: Pandemic

કોરોનામૃતકોને શ્રદ્ધાંજલિ અર્પતું સોનલ અંબાણીનું શિલ્પ ‘રાઈડરલેસ...

અમદાવાદઃ કોરોનાવાઈરસ મહામારીના રૂપમાં દુનિયાએ વર્તમાન સમયની સૌથી મોટી કરૂણાંતિકાનો સામનો કર્યો છે. આખું વિશ્વ છિન્નભિન્ન થઈ ગયું છે, જેને આ રોગચાળામાં બચી જવા પામેલાં લોકોએ સંભાળવાનું છે. આ...

‘ભારતમાં કોરોનાની ચોથી લહેર આવી નથી’

નવી દિલ્હીઃ ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રીસર્ચ (આઈસીએમઆર) સંસ્થાએ જાણકારી આપી છે કે તાજેતરની વિગતો પરથી એવો નિર્દેશ મળતો નથી કે દેશમાં કોરોનાવાઈરસ ચેપી બીમારીની ચોથી લહેર શરૂ થઈ...

કોરોના-બીમારી હજી ગઈ નથી, સંભાળજોઃ મોદીની ચેતવણી

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે રામનવમીના અવસરે ગુજરાતના જૂનાગઢ જિલ્લાના ગાંઠિલા સ્થિત ઉમિયામાતા મંદિરના 14મા સ્થાપના દિવસ નિમિત્તે વિડિયો કોન્ફરન્સિંગ માધ્યમથી સંબોધન કર્યું હતું. એમણે મા ઉમિયાનાં...

આ રાજ્યોએ કોરોના-નિયંત્રણો ઉઠાવી લીધાં છે

નવી દિલ્હીઃ દેશમાં કોરોનાવાઈરસ ચેપી બીમારીના નવા કેસોની સંખ્યા સતત ઘટી રહી છે. એને પગલે કેટલાક રાજ્યોએ રોગચાળાને અંકુશમાં રાખવા માટે લાગુ કરાયેલા નિયમો-નિયંત્રણો ઉઠાવી લીધા છે. આ રાજ્યો...

બધાંને બૂસ્ટર-ડોઝ આપવાનો હાલ વિચાર નથીઃ સરકાર

નવી દિલ્હીઃ દેશભરમાં કોરોનાવાઈરસ ચેપી બીમારીનાં ઘટી ગયેલા કેસ અને સ્થિર થઈ ગયેલી પરિસ્થિતિને ધ્યાનમાં લઈને પુખ્ત વયની તમામ વ્યક્તિઓને કોવિડ-19 બૂસ્ટર રસી ડોઝ આપવાનું શરૂ કરવાનો ભારત સરકારનો...

કેન્દ્રીય કર્મચારીઓ માટે ‘વર્ક-ફ્રોમ-હોમ’ સુવિધાનો અંત

મુંબઈઃ કર્મચારીઓને લગતા કેન્દ્રીય પ્રધાન જિતેન્દ્ર સિંહે જણાવ્યું છે કે દેશમાં કોરોનાવાઈરસ ચેપી બીમારીએ ઊભી કરેલી પરિસ્થિતિમાં સુધારો થતાં સોમવાર, 7 ફેબ્રુઆરીથી કાર્યાલયો તમામ કર્મચારીઓની 100 ટકા હાજરી સાથે...

જોન્સન રાજીનામું નહીં આપેઃ બ્રિટિશ વ્યાપારપ્રધાન

લંડનઃ આફ્રિકન મૂળના (ઘાના દેશમાં જન્મેલાં માતાપિતાનાં પુત્ર) બ્રિટિશ વ્યાપાર પ્રધાન ક્વાસી ક્વારટેંગનું કહેવું છે કે બોરીસ જોન્સનને વડા પ્રધાન પદેથી રાજીનામું આપવું પડે એ કંઈ અનિવાર્ય નથી. આમ,...

કોરોના બીમારીએ ‘ડોલો’ના ઉત્પાદકોને માલામાલ કરી દીધા

મુંબઈઃ કોરોનાવાઈરસ ચેપી મહામારીએ દુનિયાભરમાં અનેક સ્વાસ્થ્ય સેવાઓ તથા ફાર્માસ્યુટિકલ કંપનીઓને અબજપતિ બનાવી દીધી છે. આમાં ડોલો 650 ગોળીની ઉત્પાદક કંપનીનું ભાગ્ય ચમકી ગયું છે. 2020ના માર્ચમાં કોવિડ-19નો પ્રકોપ...

બે-અઠવાડિયામાં 50% પાત્ર બાળકોને રસી અપાઈ

નવી દિલ્હીઃ 15-18 વર્ષની વયનાં બાળકોને કોરોનાવાઈરસ-પ્રતિરોધક રસીનો પહેલો ડોઝ આપવાના દેશભરમાં હાથ ધરવામાં આવેલા કાર્યક્રમની વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સરાહના કરી છે. કેન્દ્રીય આરોગ્ય પ્રધાન ડો. મનસુખ માંડવિયાએ...

યૂએઈમાંથી આવતા પ્રવાસીઓ માટે નવી ટ્રાવેલ-ગાઈડલાઈન્સ

મુંબઈઃ દુબઈસહિત સંયુક્ત આરબ અમિરાત (યૂએઈ)માંથી મુંબઈ આવનાર આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ માટે મુંબઈ મહાનગરપાલિકા (બીએમસી)એ કોરોનાવાઈરસને લગતી નવી વિશેષ પ્રવાસ-માર્ગદર્શિકા જાહેર કરી છે. આ SOP (સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસીજર) અનુસાર, યૂએઈમાંથી આવતા...