Tag: Night Curfew
રાત્રિ-કરફ્યુ જેવાં પગલાં ઓમિક્રોન પર ભારે પડ્યાં:...
નવી દિલ્હીઃ છેલ્લાં બે વર્ષથી કોરોના વાઇરસના અને એના નવા વાઇરસ ઓમિક્રોને કેર મચાવ્યો છે. જેને પગલે કેટલાંય રાજ્યોમાં વીક-એન્ડ લોકડાઉન અને રાત્રિ-કરફ્યુની જાહેરાત કરવી પડી હતી. પણ એ...
મહારાષ્ટ્રમાં નાઈટ કર્ફ્યૂ; મુંબઈમાં હાલ વીકએન્ડ-લોકડાઉન નહીં
મુંબઈઃ કોરોનાવાઈરસ ચેપી બીમારીના કેસ વધી ગયા છે ત્યારે મુંબઈનાં મેયર કિશોરીતાઈ પેડણેકરે જણાવ્યું છે છે કે હાલને તબક્કે મુંબઈમાં સપ્તાહાંત લોકડાઉન લાગુ કરવામાં નહીં આવે. બાન્દ્રા-કુર્લા કોમ્પલેક્સ (બીકેસી)...
કોરોના-કેસોમાં ઘટાડો થતાં દક્ષિણ આફ્રિકાએ રાત્રિ-કરફ્યુ દૂર...
જોહાનિસબર્ગઃ વિશ્વમાં ઓમિક્રોન સંક્રમણ ફેલાવાની સાથે કોરોનાના કેસોમાં ઝડપી વધારો નોંધાયો છે, ત્યારે બીજી બાજુ દક્ષિણ આફ્રિકાએ કોરોનાની ચોથી લહેરને પાર કરી લીધી છે. જે પછી દક્ષિણ આફ્રિકામાં તત્કાળ...
ઓમિક્રોનમાં વધારા છતાં પ્રવાસીઓનો ઉજવણી માટે ગોવામાં...
પણજીઃ દેશમાં અને વિશ્વમાં કોરોના વાઇરસનો નવો વેરિયન્ટ ઓમિક્રોન ઝડપથી પ્રસરી રહ્યો છે. દેશમાં ઓમિક્રોનના અત્યાર સુધીમાં 961 કેસો નોંધાઈ ચૂક્યા છે, તેમ છતાં દેશના વિવિધ ભાગોમાંથી પ્રવાસીઓ નવા...
ઓમિક્રોનના કેસો 40-દિવસ પછી પિક પર પહોંચશેઃ...
નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાઇરસના નવા વેરિયેન્ટ ઓમિક્રોનને લઈને સતત ચિંતા વધી રહી છે. વિવિધ રાજ્યોના નિષ્ણાતો દ્વારા આગળના પડકારો પર ગંભીરતાથી કામ કરવાની ચેતવણી અપાઈ રહી છે દેશમાં...
રાજ્યનાં આઠ શહેરોમાં રાત્રિ કરફ્યુ યથાવત્ રખાયો
અમદાવાદ: રાજ્યમાં કોરોના વાઇરસના કેસો સતત ઘટી રહ્યા છે. રાજ્યના મોટા ભાગના લોકોને કોરોનાની રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવી ચૂક્યો છે અને બીજા ડોઝના રસીકરણનું કામ પુરજોશમાં ચાલુ છે....
મહારાષ્ટ્રમાં નાઈટ-કર્ફ્યૂની સંભાવના
મુંબઈઃ કોરોનાવાઈરસ મહાબીમારીની ત્રીજી લહેર ફેલાવાની સંભાવનાને લીધે દહી-હાંડી અને ગણપતિ ઉત્સવ પૂર્વે અધિક નિયંત્રણો લાદવાની કેન્દ્ર સરકાર તરફથી સલાહ મળ્યા બાદ મહારાષ્ટ્ર સરકાર રાજ્યમાં નાઈટ કર્ફ્યૂ લાદવા વિચારી...
રાજ્યમાં માસ્કના દંડઘટાડાની હાલ વિચારણા નહીં: હાઇકોર્ટ
અમદાવાદઃ ગુજરાત હાઈકોર્ટમાં કોરોના રોગચાળાને મામલે થયેલી સુઓમોટોની સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ સુનાવણી દરમ્યાન સરકાર દ્વારા માસ્કનો દંડ ઘટાડવાની રજૂઆત કરવામાં આવી હતી. હાઈકોર્ટે માસ્કનો દંડ ઘટાડવાનો...
કોરોના કેસોમાં ઘટાડોઃ રાજ્યનાં નિયંત્રણોમાં વધુ છૂટછાટો...
અમદાવાદઃ કોરોના કેસોમાં નિરંતર ઘટાડો થતાં રાજ્યમાં કેટલાંક નિયંત્રણો વધુ હળવા કરવામાં આવ્યાં છે. મુખ્ય પ્રધાન વિજય રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં કેટલાક મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા હતા. જેમાં 11...
36 શહેરોમાં ધંધા-રોજગાર માટે સમય વધારાયોઃ રાત્રિ-કરફ્યુ...
અમદાવાદઃ રાજ્યમાં કોરોના કેસોમાં નિયમિત રીતે ઘટાડો થતાં મુખ્ય પ્રધાન રૂપાણીએ વેપારીઓ, શોપિંગ કોમ્પ્લેક્સ, હેર કટિંગ સલૂનો બ્યુટી પાર્લર અને લારી-ગલ્લાવાળાને સવારના નવ કલાકથી સાંજે છ કલાક સુધીમાં ધંધા-રોજગાર...