Tag: Medicines
દવાઓ સસ્તા ભાવે મળશે, સરકારે બનાવ્યો નવો...
સરકારે શનિવારે કહ્યું કે તે માર્ચ 2024 સુધીમાં પ્રધાનમંત્રી ભારતીય જનઔષધિ કેન્દ્રો (PMBJK) ની સંખ્યા વધારીને 10,000 કરવાની યોજના ધરાવે છે. જન ઔષધિ કેન્દ્રો દ્વારા ગુણવત્તાયુક્ત દવાઓ પોસાય તેવા...
ભારતીય કંપનીના ચાર કફ-સિરપ સામે WHOની ચેતવણી
ન્યૂયોર્કઃ વિશ્વ આરોગ્ય સંસ્થાએ એક ભારતીય ફાર્માસ્યુટિકલ કંપની દ્વારા નિર્મિત ચાર દૂષિત દવાઓ વિશે વિશ્વવ્યાપી ચેતવણી ઈશ્યૂ કરી છે. સંસ્થાએ કહ્યું છે કે આ ચાર દવા - જે કફ...
કંપનીઓ આવશ્યક-દવાઓની કિંમત મનફાવે વધારી નહીં શકે
નવી દિલ્હીઃ કેન્દ્રીય આરોગ્ય પ્રધાન ડો. મનસુખ માંડવિયાએ આવશ્યક દવાઓની રાષ્ટ્રીય યાદી (NLEM - નેશનલ લિસ્ટ ઓફ ઇસેન્શ્યલ મેડીસિન્સ) આજે બહાર પાડી છે. એમાં 34 નવી દવાઓનો ઉમેરો કરવામાં...
શ્રીલંકા માટે સંકટમોચક બન્યું ભારત
કોલંબોઃ શ્રીલંકા મોટા આર્થિક સંકટથી ઝઝૂમી રહ્યું છે, ત્યારે ભારત એની વહારે આવ્યું છે. ભારતે રવિવારે શ્રીલંકાને રૂ. બે અબજથી વધુના મૂલ્યની માનવીય સહાય મોકલી આપી છે. કોલંબોમાં ભારતીય...
અસ્થમાની દવાની કિંમત વધારવા દેવા સિપ્લાની વિનંતી
મુંબઈઃ અસ્થમા તથા શ્વાસને લગતી અન્ય બીમારીઓની દવાઓના ઉત્પાદન ખર્ચમાં 300 ટકાનો વધારો થયો હોવાથી આ દવાઓની કિંમતમાં વધારો કરવા દેવાની દવા ઉત્પાદક કંપની સિપ્લાએ કેન્દ્ર સરકાર પાસે પરવાનગી...
કોરોનાની ત્રીજી લહેરનો સામનો કરવા મહારાષ્ટ્ર સજ્જ
મુંબઈઃ વિનાશકારી જીવલેણ કોરોનાવાઈરસ બીમારીની ત્રીજી લહેર આવે એવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે ત્યારે મહારાષ્ટ્રમાં મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની મહાવિકાસ આઘાડી સરકાર સજ્જ બની ગઈ છે....
કોરોના-રસીઓ, દવાઓને જીએસટીમાંથી મુક્તિ આપવાનો નાણાંપ્રધાનનો ઈનકાર
નવી દિલ્હીઃ કોરોનાવાઈરસ પ્રતિરોધક રસીઓ, દવાઓ અને ઓક્સિજન કોન્સન્ટ્રેટર્સને ગૂડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ (જીએસટી)માંથી બાકાત રાખવાની શક્યતાને કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારામને નકારી કાઢી છે.
પશ્ચિમ બંગાળનાં મુખ્યપ્રધાન મમતા બેનરજીએ...
કિરણ ખેરે વેન્ટિલેટર ખરીદવા 1-કરોડનું દાન આપ્યું
મુંબઈઃ ફિલ્મ અભિનેત્રી અને રાજકારણી કિરણ ખેરને બ્લડ કેન્સરના એક પ્રકાર મલ્ટિપલ માયલોમા હોવાનું નિદાન થયું છે. તેના ફેન્સ અને ફ્રેન્ડ્સ અને બોલીવુડના લોકો તેના ઝડપથી સ્વસ્થ થવા માટે...
ભારતમાં ઈ-ફાર્મસી ગેરકાયદેસર છેઃ દવા વિક્રેતાઓએ બેઝોસને...
મુંબઈઃ ભારતમાં કેમિસ્ટ્સ અને ડ્રગિસ્ટ્સ (દવા વિક્રેતાઓ)ની સંસ્થાએ અમેરિકાની મલ્ટીનેશનલ ઈ-કોમર્સ કંપની એમેઝોનના સીઈઓ જેફ બેઝોસને પત્ર લખીને જણાવ્યું છે કે ભારતમાં ઈ-ફાર્મસી બિઝનેસ કરવો ગેરકાયદેસર છે.
એમેઝોન વિશ્વની સૌથી...