Tag: Maharashtra government
મહારાષ્ટ્રમાં દરેક નાગરિકને મફતમાં કોરોના-રસી અપાશે
મુંબઈઃ કોરોનાવાઈરસ વિરોધી રસી સરકારે મફતમાં આપવી જોઈએ એવી ચર્ચા ચાલી રહી છે તેવામાં મહારાષ્ટ્ર સરકારે જાહેરાત કરી છે કે રાજ્ય સરકાર 18-45 વર્ષની વયના તેના તમામ નાગરિકોને મફતમાં...
રસીની તંગીઃ 71 રસીકરણ-કેન્દ્રો બંધ કરવા પડ્યા
મુંબઈઃ કોરોનાવાઈરસ મહાબીમારીથી બચવા માટે પ્રતિબંધાત્મક રસી લેવા માટે નાગરિકોમાં ઘણો ઉત્સાહ જોવા મળે છે, પરંતુ રસી પૂરવઠાના અભાવની તકલીફ સ્થાનિક વહીવટીતંત્ર અને લોકોને સતાવી રહી છે. શહેરમાં કોવિડ...
સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્ર-સરકાર, દેશમુખની અરજી ફગાવી દીધી
નવી દિલ્હીઃ મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમબીરસિંહે કરેલા ભ્રષ્ટાચારના આરોપમાં સીબીઆઈ દ્વારા તપાસ કરાવવાના મુંબઈ હાઈકોર્ટે આપેલા આદેશને પડકારતી મહારાષ્ટ્ર સરકાર તથા ભૂતપૂર્વ ગૃહ પ્રધાન અનિલ દેશમુખની અરજીઓ પર...
આઈપીએલ-2021 કાર્યક્રમાનુસાર યોજાશેઃ સૌરવ ગાંગુલી
કોલકાતાઃ ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)ના પ્રમુખ સૌરવ ગાંગુલીએ એ વાતની પુષ્ટિ આપી છે કે ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ની આગામી મોસમ એના કાર્યક્રમ પ્રમાણે યોજાશે જ. મહારાષ્ટ્ર સરકારે શુક્રવારે...
સેલિબ્રિટીઝનાં ટ્વીટ્સ વિશે મહારાષ્ટ્ર સરકાર તપાસ કરાવશે
મુંબઈઃ આંતરરાષ્ટ્રીય સ્તરની પોપગાયિકા રિહાના અને સગીર વયની પર્યાવરણ રક્ષણ કાર્યકર્તા ગ્રેટા થનબર્ગે ખેડૂતોનાં આંદોલનને ટ્વીટ કરીને સમર્થન જાહેર કર્યાં બાદ આ મામલે સચીન તેંડુલકર, અક્ષયકુમાર, સુનીલ શેટ્ટી, લતા...
સોનૂ સૂદ મહાપાલિકાની પોલીસ ફરિયાદને હાઈકોર્ટમાં પડકારશે
મુંબઈઃ અહીંના જુહૂ વિસ્તારમાં આવેલા એક રહેણાંક બિલ્ડિંગના ઉપયોગમાં પોતે કોઈ ગેરરીતિ આચરી નથી એવું બોલીવૂડ અભિનેતા સોનૂ સૂદે ભારપૂર્વક જણાવ્યું છે. છ-માળના રહેણાંક મકાનને પોતે પરવાનગી મેળવ્યા વગર...
સોનૂ સૂદે રહેણાંક-ઈમારતને ગેરકાયદેસર રીતે હોટેલમાં ફેરવી?
મુંબઈઃ બોલીવૂડ અભિનેતા સોનૂ સૂદને મુંબઈ મહાનગરપાલિકાએ નોટિસ મોકલી છે. એની પર આરોપ છે કે એણે પોશ ગણાતા જુહૂ વિસ્તારમાં એક રહેણાંક ઈમારતને ગેરકાયદેસર રીતે હોટેલમાં ફેરવી નાખી છે....
કંગના રણોત આવી અર્ણબ ગોસ્વામીના બચાવમાં…
મનાલી (હિમાચલ પ્રદેશ): રિપબ્લિક ટીવી ચેનલના વડા તંત્રી અર્ણબ ગોસ્વામીની કરાયેલી ધરપકડ મામલે બોલીવૂડ અભિનેત્રી કંગના રણૌતે વિડિયો નિવેદન બહાર પાડ્યું છે અને મહારાષ્ટ્ર સરકાર, ખાસ કરીને શાસક શિવસેના...
‘મુંબઈ મેટ્રો કાર શેડને કાંજૂરમાર્ગ ખસેડવાનો નિર્ણય...
મુંબઈઃ ગોરેગાંવ (પૂર્વ)ના આરે કોલોની વિસ્તારમાંથી મુંબઈ મેટ્રો કાર શેડ પ્રોજેક્ટને કાંજૂરમાર્ગમાં ખસેડવાના મહારાષ્ટ્ર સરકારના નિર્ણય મામલે રાજ્ય અને કેન્દ્ર સરકાર વચ્ચે નવો વિવાદ થયો છે.
કેન્દ્ર સરકારના ઉદ્યોગ પ્રમોશન...
મહારાષ્ટ્રમાં ધાર્મિકસ્થળો બંધ રાખવાના મામલે હસ્તક્ષેપ કરવાનો...
મુંબઈઃ મહારાષ્ટ્રમાં કોરોના વાઈરસના ફેલાવાને કારણે ધાર્મિકસ્થળોને બંધ રાખવાના રાજ્ય સરકારના નિર્ણયમાં હસ્તક્ષેપ કરવાનો મુંબઈ હાઈકોર્ટે સ્પષ્ટ રીતે ઈનકાર કરી દીધો છે.
આમ, જ્યાં સુધી કોરોનાનો પ્રકોપ હશે ત્યાં સુધી...