Home Tags Maharashtra government

Tag: Maharashtra government

રસી-ન-લેનારાઓને પણ લોકલ-ટ્રેનોમાં પ્રવાસ કરવા દોઃ મુંબઈ-હાઈકોર્ટ

મુંબઈઃ કોરોનાવાઈરસ ચેપી બીમારીને રોકવા માટેની રસી ન લીધી હોય એવા નાગરિકોને પણ મુંબઈની લોકલ ટ્રેનોમાં પ્રવાસ કરવા દેવા વિશે વિચારવાનું મુંબઈ હાઈકોર્ટે મહારાષ્ટ્ર સરકારને જણાવ્યું છે. ચીફ જસ્ટિસ...

વાનખેડેમાં ટેસ્ટમેચઃ ઓમિક્રોનને કારણે માત્ર 25% દર્શકોને...

મુંબઈઃ કોરોનાવાઈરસના નવા વેરિઅન્ટ ઓમિક્રોને દુનિયાભરમાં હાહાકાર મચાવ્યો છે ત્યારે મહારાષ્ટ્ર સરકારે મુંબઈમાં કોરોનાનો આ ચેપ નવા કેસ ઊભા ન કરે એની તકેદારી લેવા માટે જાહેરાત કરી છે કે...

‘એ શરતે મુંબઈ-લોકલમાં બધાયને પ્રવાસની છૂટ આપીશું’

મુંબઈઃ મહારાષ્ટ્રમાં કોરોનાવાઈરસ મહાબીમારીની ત્રીજી લહેર આવવાનો કોઈ સંકેત જણાતો નથી એવું રાજ્યના આરોગ્ય પ્રધાન રાજેશ ટોપેએ ગઈ કાલે નિવેદન કર્યા બાદ કેન્દ્રના રાજ્યકક્ષાના રેલવે પ્રધાન રાવસાહેબ દાનવેએ કહ્યું...

પાલતુ જાનવરો-પક્ષીઓ વેચતી કાયદેસર-દુકાનોની યાદી આપોઃ મુંબઈ-હાઈકોર્ટ

મુંબઈઃ મહારાષ્ટ્રમાં પાલતુ જનાવરો અને પક્ષીઓને વેચતી અસંખ્ય ગેરકાયદેસર દુકાનો ફૂટી નીકળી છે એવી એક ફરિયાદની મુંબઈ હાઈકોર્ટે ગંભીર નોંધ લીધી છે અને રાજ્ય સરકારને આદેશ આપ્યો છે કે...

ડેલ્ટા-પ્લસ ફેલાયો હોવાથી દહી-હાંડી ઉજવણીની પરવાનગી નહીં

મુંબઈઃ જીવલેણ એવા કોરોનાવાઈરસ રોગચાળાનો ડેલ્ટા પ્લસ પ્રકાર ફેલાયો છે અને રોગની ત્રીજી લહેર ફેલાવાની સંભાવનાને ધ્યાનમાં લઈને મહારાષ્ટ્ર સરકારે આ વખતે જન્માષ્ટમી તહેવાર વખતે દહી-હાંડી (મટકીફોડ) ઉજવણી કરવાની...

-તો મહારાષ્ટ્રમાં ફરીથી લોકડાઉન લાગુ કરવાની ચેતવણી

મુંબઈઃ મહારાષ્ટ્રના આરોગ્ય પ્રધાન રાજેશ ટોપેએ ચેતવણી ઉચ્ચારી છે કે રાજ્યમાં કોરોનાવાઈરસ રોગચાળાનો ફેલાવો રોકવા માટે લાદવામાં આવેલા નિયંત્રણો હળવા તો કરવામાં આવ્યા છે, પરંતુ જે દિવસે રાજ્યમાં કોરોનાની...

મુંબઈગરાંઓ માટે લોકલ-ટ્રેન પ્રવાસ માટે વિશેષ રેલવે-પાસ

મુંબઈઃ શહેરના જે નાગરિકોએ કોરોનાવાઈરસ પ્રતિરોધક રસીના બંને ડોઝ લઈ લીધા હશે તેઓ જ 15 ઓગસ્ટથી મુંબઈમાં લોકલ ટ્રેનોમાં પ્રવાસ કરી શકશે. આમાં બીજી શરત એ છે કે વ્યક્તિએ...

લોકલ ટ્રેનમાં પ્રવાસ મુદ્દે હાઈકોર્ટનો મહારાષ્ટ્ર-સરકારને સવાલ

મુંબઈઃ હાઈકોર્ટે આજે મહારાષ્ટ્ર સરકારને સવાલ કર્યો છે કે જે લોકોએ કોરોનાવાઈરસ-પ્રતિરોધક રસીના બંને ડોઝ લઈ લીધા હોય એમને મુંબઈની લોકલ ટ્રેનોમાં પ્રવાસ કરવાની પરવાનગી ન આપવાનું કારણ શું?...

રેલવે-મહારાષ્ટ્ર સરકાર કદાચ લાવશે ‘યૂનિવર્સલ ટ્રાવેલ પાસ’

મુંબઈઃ લોકલ ટ્રેનોમાં પ્રવાસ કરનારાઓ માટે એક નવું આઈડેન્ટિટી કાર્ડ આવશે જેમાં પાસધારકનો ફોટો હશે અને સાથે QR કોડ હશે. આ યોજના પર રેલવે તંત્ર અને મહારાષ્ટ્ર સરકાર સાથે...

‘સુશાંતસિંહે આત્મહત્યા નહોતી કરી? તો કોણ છે...

મુંબઈઃ બોલીવુડના યુવા-પ્રતિભાશાળી અભિનેતા સુશાંતસિંહ રાજપૂતના મૃત્યુની ઘટનાને આજે બરાબર એક વર્ષ થયું. ગયા વર્ષે 14 જૂને મુંબઈના બાન્દ્રા (વેસ્ટ) ઉપનગરમાં સુશાંત એના નિવાસસ્થાનમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો....